ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સાઓ અનેક સામે આવ્યા છે. ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઇડી બનાવી …
-
-
આંતરરાષ્ટ્રીય
કેમ ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો
by Aviraj Bagdaby Aviraj Bagdaઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓનો થયો વિરોધ ઈન્ડોનેશિયામાં રોહિંગ્યા શરણાર્થીઓ માટેના કન્વેન્શન સેન્ટર પર ડઝનબંધ વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ …
-
આંતરરાષ્ટ્રીય
Saudi Arabia: ઉમરા યાત્રામાં ભારતીય મુસ્લિમોએ તોડ્યો રેકોર્ડ
by Aviraj Bagdaby Aviraj Bagdaસાઉદી અરેબિયામાં ભારતીય મુસ્લિમોએ અનોખી પદવી હાંસલ કરી સાઉદી અરેબિયાના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 2023માં કુલ 18 લાખ ભારતીય મુસ્લિમો ઉમરા કરવા જઈ રહ્યા છે. આ સાથે ભારતીયો સાઉદી …
-
-
આંતરરાષ્ટ્રીય
યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી : Italy PM Giorgia Meloni
by Hardik Shahby Hardik Shahઈટાલીના વડાપ્રધાન મેલોનીનું મોટું નિવેદન યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથીઃ મેલોની મેલોનીએ ઉડાવી ઈસ્લામી સંસ્કૃતિની મજાક સાઉદી અરબ પર ફંડિંગ આપવાનો આરોપ યૂરોપમાં ઈસ્લામીકરણની પ્રક્રિયા ચાલી રહી છે બ્રિટનના …
-
આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પે ફરી એકવાર મુસ્લિમો પર મુસાફરી પ્રતિબંધ લાદવાનું વચન આપ્યું, વાંચો સમગ્ર અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઅમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું છે કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે, તો તેઓ તેમનાં પાછલા કાર્યકાળની જેમ કેટલાક મુસ્લિમ દેશો સામે ફરીથી મુસાફરી પ્રતિબંધ લાદશે, …
-
-
રાષ્ટ્રીય
શ્રીનગરની સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને અબાયા પહેરવા પર રોક લગાવવાથી ગરમાઇ રાજનીતિ
by Vishal Daveby Vishal Daveશ્રીનગરના રૈનાબાડી વિસ્તારમાં આવેલી વિશ્વ ભારતી હાયર સેકન્ડરી સ્કૂલમાં મુસ્લિમ છોકરીઓ માટે અબાયા પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પછી કાશ્મીરમાં રાજકારણ ગરમાયું છે. ગુરુવારે વિદ્યાર્થીનીઓએ શાળાની બહાર …
-
ગુજરાત
વિદેશમાં સ્થાયી થયેલા લોકો કરે છે પોતાની જન્મભૂમિમાં રહેતા લોકોની ચિંતા
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -દિનેશ મકવાણા -ભરૂચ આમ તો વિદેશમાં સ્થાયી થયા બાદ ઘણા લોકો પોતાની જન્મભૂમિના લોકોની ચિંતા કરતા નથી પરંતુ ભરૂચમાં જન્મેલા અને વિદેશમાં સ્થાયી થયેલા લોકોએ રમજાન ઈદમાં ફૂલ નહીં …
-
રાષ્ટ્રીય
સંવાદિતા માટે ફરી મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે સંઘની બેઠક, સંઘ ઈચ્છે છે ગૌહત્યાથી દૂરી
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેનું અંતર ઓછું કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને મુસ્લિમ બૌદ્ધિકો વચ્ચે સંવાદની પ્રક્રિયા આગળ વધી છે. ગત વર્ષે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુસ્લિમ બૌદ્ધિકોની બેઠક …