ખેડા જિલ્લાના નડિયાદમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નડિયાદથી કમળા જવાના રોડ પર આવેલ કુમાર પેલેસમાં ઈન્ક્મટેક્સના દરોડા પડ્યા હતા. ડભાણ પાસે આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને નડિયાદ નગરપાલિકાના પૂર્વ …
-
-
ગુજરાત
IT Raid : ખેડા, નડિયાદ અને આણંદમાં IT વિભાગનો સપાટો, બે ગ્રૂપના 25 સ્થળો પર દરોડા
by Vipul Senby Vipul Senબુધવારે ગુજરાતના આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યના ત્રણ શહેરોમાં અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગે દરોડાની (IT Raid) કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, ખેડા, નડિયાદ (Nadiad) અને આણંદના …
-
-
અહેવાલ – કિશનસિંહ રાઠોડ, ખેડા ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે SRP કેમ્પ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્ય અનામત પોલીસ દળના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. રાજ્ય અનામત પોલીસ …
-
અહેવાલ – કિશનસિંહ રાઠોડ, ખેડા નડિયાદ નગરના ગૌરવવંતા ઈતિહાસમાં ૨૪૪થી વધુ સાહિત્યકારોની લાંબી કતારમાં સિદ્ધહસ્ત લેખક શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની આ જન્મભૂમિ છે. આ ઉપરાંત બાલાશંકર કંથારીયા, મણિલાલ દ્વિવેદી, બકુલ ત્રિપાઠી, …
-
ગુજરાત
VADTAL : ગુજરાતના યાત્રાધામ પૈકી વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન કરાયું
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – કિશન રાઠોડ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બન્યું હતું. કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભક્તો દ્વારા …
-
ગુજરાત
KHEDA : નડિયાદ ખાતે સેનેટરી પેડ વિતરણનો વર્લ્ડ રેકોર્ડ બન્યો, જાણો શું છે સમગ્ર બાબત
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – કિશનસિંહ રાઠોડ , ખેડા નડિયાદ ખાતે સેનેટરી પેડ વિતરણનો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. નડિયાદમાં આવેલ સંગાથ પાર્ટી પ્લોટ ખાતે આજે નારી શક્તિ વંદના સેનેટરી પેડની અનોખી રચના થતી …
-
ગુજરાત
Nadiad : ‘9 દિવસમાં પણ સેટિંગ ન કરી શક્યા તો ખાલી ગરબા રમ્યા’
by Vipul Pandyaby Vipul Pandyaનડિયાદમાં ગરબામાં કલાકારનો બેફામ બફાટ માતાની આરાધનાના ઉત્સવને લાંછન લગાવતી કલાકાર કથિત કલાકાર ઉર્વશી સોલંકીનો સ્ટેજ પરથી બેફામ બફાટ નવરાત્રિના તહેવારને વેલેન્ટાઈન સાથે સરખાવ્યો? વેલેન્ટાઈનમાં નહીં, નવરાત્રિમાં કરો સેટિંગ: ઉર્વશી …
-
Read
નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા, બુધવારે સવારે 8 વાગ્યા સુધી થઇ શકશે અંતિમ દર્શન
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૃષ્ણ રાઠોડ, નડિયાદ નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક જ્ય ગુરૂજી પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા છે. આજરોજ તારીખ-10/10/2023 મંગળવાર સવારે 9-15 કલાકે તેમનું દેહાંત થયું. પૂજ્યશ્રીના અંતિમ દર્શન બુધવાર …
-
અહેવાલ – કિશનસિંહ રાઠોડ , ખેડા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વકાસ એજન્સી, ખેડા જિલ્લા પંચાયત દ્વારા સખીમંડળની બહેનો દ્વારા જાતે બનાવેલ વસ્તુઓનાં વેચાણ માટે બજાર મળી રહે …