ગાંધીનગર (Gandhinagar) લોકસભા અંતર્ગત આવેલ નારણપુરા વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ સાથે મુખ્યપ્રધાને અમદાવાદના (Ahmedabad) વાડજ વિસ્તારમાં એક જનસભા પણ યોજી હતી, …
-
-
ગુજરાત
Ahmedabad News : નારણપુરાની આંગણવાડીમાં ભૂતિયા લાભાર્થી ઉભા કરી કૌભાંડ આચરાયું
by Vipul Pandyaby Vipul PandyaAhmedabad News : અમદાવાદ (Ahmedabad)ની નારણપુરા વિસ્તારની અમદાવાદ કોર્પોરેશન સંચાલીત આંગણવાડીમાં ભૂતિયા લાભાર્થી દર્શાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આંગણવાડીમાં 22માંથી 10 બાળકોની ખોટી એન્ટ્રી દર્શાવાઇ છે અને આ ખોટી એન્ટ્રી …
-
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે. તેમાં 5 પુરુષ અને 5 મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ …
-
ગુજરાત
નારણપુરામાં રોડ કપાતના મુદ્દે એક વર્ષ બાદ ફરી સ્થાનિકોનો વિરોધ, લોકોમાં રોષ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદના (Ahmedabad) નારણપુરામાં (Naranpura) રોડ કપાતના મુદ્દાને લઈ એક વર્ષ બાદ ફરી એક વખત સ્થાનિકો મ્યુનિસિપલ (AMC) વહીવટીતંત્ર અને સત્તાધીશો સામે બાંયો ચડાવી રોડ ઉપર વિરોધ સાથે ઉતરી આવ્યા છે. …
-
GujaratElectionResultગુજરાત
છાશવારે રમખાણો થતાં, ભાજપે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે: ગૃહમંત્રીશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા વિધાનસભામાં નવાવાડજના વ્યાસવાડી ખાતે જાહેરસભાને …
-
GujaratElectionResultગુજરાત
નારણપુરા વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર,જુઓ આ અહેવાલમાં
by Vipul Pandyaby Vipul Pandyaનારણપુરા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલો એક વિસ્તાર છે. આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે. તે અમદાવાદના સતત વિકસતા પશ્ચિમ ભાગનો સૌથી જૂનો વિસ્તાર છે. ગુજરાત વિધાનસભાની 182 …
-
GujaratElectionResultગુજરાત
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી જાણો કોણ લડશે ચૂંટણી, તમામ નેતાઓએ સર્વાનુમતે એક જ નામનો મૂક્યો પ્રસ્તાવ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે સેન્સ લેવાની આજથી શરૂઆત કરી છે. આજથી ત્રણ દિવસ નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ …