અહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ નર્મદા ડેમમાંથી ૧૪ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહયું છે. જેના પરિણામે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ગત મોડી રાત્રે ચાંદોદ પંથકમાં લોકોની દુકાનોમાં …
-
Read
-
અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના 10 દરવાજા સીઝનમાં પેહલી વખત 1.45 મીટરથી ખોલાતા વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરી દેવાયા …
-
ગુજરાત
નર્મદા નદીમાં પૂરની સંભાવના, વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે લોકોને સલામત સ્થળે જવા કરી વિનંતી
by Hiren Daveby Hiren Daveનર્મદા ડેમમાંથી મધ્ય રાત્રી બાદ ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાની પૂરી સંભાવના છે, તેને પગલે નર્મદા નદીના કિનારે નીચાણમાં આવેલા ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોના લોકોને સલામત સ્થળે જવા …
-
-
સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam)ના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર છલકાવાની નજીક પહોંચ્યો છે અને આજે સવારે 8 વાગે ડેમની સપાટી 135.42 મીટર નોંધાઇ …
-
ગુજરાત
Narmada Dam: નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 131.04 મીટર પહોંચી
by Hiren Daveby Hiren Daveગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ (Sardar sarovar Dam) 131 મીટરને પાર થઈ ગઈ છે. હવે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટી …
-
Read
નર્મદા બંધની જળસપાટીમાં સતત વધારો, 128 મીટરને પાર પહોંચ્યુ જળસ્તર
by Vishal Daveby Vishal Daveનર્મદા બંધમાં હાલ પાણીની આવક 1,85,484 ક્યુસેક થઇ રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સરેરાશ આવકને કારણે ડેમના જળ સ્તરમાં 61 સેમી નો વધારો નોંધાયો છે . ગઇ કાલે સાંજે …
-
ગુજરાત
ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
by Hiren Daveby Hiren Daveગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાનું (Monsoon 2023) આગમન થઇ રહ્યુ છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ (Rain) પણ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની સારી આવક …