અમરાવતીમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર વગાડવા અને રોડ બ્લોક કરવા બદલ અપક્ષ સાંસદ નવનીત રાણા સામે કેસ નોંધવામાં આવ્યો છે.અમરાવતીમાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા …
-
-
રાષ્ટ્રીય
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળશે રાણા દંપતી, કહ્યું- જેલમાં ખરાબ વર્તનની ફરિયાદ કરશે
by Vipul Pandyaby Vipul Pandyaસાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ જેલમાં મહારાષ્ટ્રના સત્તાવાળાઓ દ્વારા તેમની સાથે કરવામાં આવેલા કથિત દુર્વ્યવહારનો મુદ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને …
-
રાષ્ટ્રીય
નવનીત રાણાએ મીડિયામાં નિવેદન આપી કોર્ટની અવમાનના કરી, ફરી વખત મુશ્કેલીઓ વધી શકે છે
by Vipul Pandyaby Vipul Pandyaઅમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. મહારાષ્ટ્ર સરકાર બંને વિરુદ્ધ ફરી કોર્ટમાં જઈ શકે છે. બંને પતિ-પત્નીની 23 એપ્રિલે ધરપકડ …
-
રાષ્ટ્રીય
રાણા દંપતી સામે રાજદ્રોહનો આરોપ ન થયો સાબિત: મુંબઈ સેશન્સ કોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaહનુમાન ચાલીસા વિવાદમાં ધરપકડ કરાયેલા રાણા દંપતીને આખરે ધરપકડના 11 દિવસ બાદ બુધવારે સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન મુંબઈ સેશન્સ કોર્ટે કહ્યું હતું કે અમરાવતીના અપક્ષ …
-
રાષ્ટ્રીય
આખરે નવનીત રાણા અને રવિ રાણાને જેલમાંથી મળી મુક્તિ, ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એક બાજુ રાજ ઠાકરે લાઉડ સ્પીકરને લઈને મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ નવનીત રાણા અને …
-
રાષ્ટ્રીય
નવનીત રાણા અને રવિ રાણાને મળ્યા જામીન, પરંતુ આ છ શરતોનું કરવું પડશે પાલન
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના અમરાવતીની અપક્ષ સંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મુંબઇની એક સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. હનુમાન ચાલીસા વિવાદમાં જેલમાં રહેલા નવનીત રાણા અને તેના પતિ રવિ …
-
રાષ્ટ્રીય
રાણા દંપતીની પુત્રી આવી મેદાને, માતા-પિતાની જેલમુક્તિ માટે કર્યા હનુમાન ચાલીસાના પાઠ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના હનુમાન ચાલીસા વિવાદમાં હવે ભાવનાત્મકતાનો દોર જોવા મળી રહ્યો છે. જેલમાં બંધ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણાની આઠ વર્ષની પુત્રી આરોહી રાણાએ તેના ઘરે હનુમાન ચાલીસાનું પઠન …
-
રાષ્ટ્રીય
હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો ઘરે આવો, જો દાદાગીરી કરી તો… : ઉદ્ધવ ઠાકરે
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર બાદ હવે હનુમાન ચાલીસાને લઇને વિવાદ શરુ થયો છે. આ વિવાદ અંતર્ગત જ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા તથા તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાની ધરપકડ કરવામાં આવી છે. …
-
રાષ્ટ્રીય
નવનીત રાણાને હાઇકોર્ટની ફટકાર, FIR નહીં થાય રદ્દ, કોર્ટે કહ્યું – જેટલો વધારે પાવર, તેટલી વધારે જવાબદારી
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં પહેલા લાઉડસ્પીકર વિવાદ અને ત્યારબાદ હવે હનુમાન ચાલીસાને લઇને વિવાદ શરુ થયો છે. જેમાં અત્યારનો સૌથી ચર્ચાસ્પદ ચહેરો અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાનો છે. પૂર્વ અભિનેત્રી અને સાંસદ નવનીત …
-
રાષ્ટ્રીય
હનુમાન ચાલીસાના પાઠ ક્યારથી રાજદ્રોહ થયો ? રાણા દંપતીની ધરપકડ પર ભાજપે ઉદ્ધવ સરકારને પૂછ્યા સવાલ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના અમરાવતીથી લોકસભાના સ્વતંત્ર સભ્ય નવનીત રાણા અને બડનેરાના ધારાસભ્ય અને તેમના પતિ રવિ રાણાનો બચાવ કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે રાજ્યની મહા વિકાસ અઘાડી સરકાર પર હિંદુઓ પ્રત્યે …