ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા, TM, કમાન્ડર, કોસ્ટગાર્ડ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) એ OTM એકોમોડેશન બિલ્ડીંગના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો, જેમાં સંકલિત કોસ્ટલ સિક્યોરિટી નેટવર્ક હબ અને પ્રાદેશિક ઓપરેટિંગ સેન્ટર (ROC) પણ …
-
-
કતારની કોર્ટમાં દ્વારા કથિત જાસૂસી કેસમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓની મૃત્યુદંડની સજાના ફેરફાર અંગે, વિદેશ મંત્રાલયે ફરીથી કહ્યું છે કે આ કેસમાં હજુ સુધી કોઈ વધારાની માહિતી નથી. અમે …
-
રાષ્ટ્રીય
ચીનને જડબાતોડ જવાબ આપવા ભારતની તૈયારી! બ્રહ્મોસ મિસાઇલથી લેસ INS Imphal ની ખૂબીઓ વિશે જાણો
by Vipul Senby Vipul Senહિંદ મહાસાગરમાં ચીનની વધતી ઘૂસણખોરીએ ભારતની ચિંતા વધારી છે. જો કે, હવે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે તૈયારી કરી છે, જેના ભાગરૂપે સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર …
-
ગુજરાત
Watch : સુરત ખાતે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘સુરત’ યુદ્ધજહાજના ક્રેસ્ટનું અનાવરણ
by Dhruv Parmarby Dhruv Parmarસુરત શહેરના જહાજ નિર્માણના ગૌરવભરી વિરાસતના બહુમાન માટે નૌકા દળે યુદ્ધજહાજને (Battleship) ‘સુરત’ નામ આપ્યું છે ત્યારે સુરત શહેરમાં યોજાયેલા એક વાઇબ્રન્ટ સમારંભ દરમિયાન ભારતીય નૌકાદળના અત્યાધુનિક, નિર્માણાધીન, ગાઇડેડ મિસાઇલ …
-
રાષ્ટ્રીય
નેવી કર્મચારીએ 20 વર્ષ સુધી ચલાવ્યું પોતાની જ મોતનું નાટક, ત્રણ હત્યાઓ કરી અને વીમાના પૈસા પણ લીધા
by Harsh Bhattby Harsh Bhattદિલ્હી માંથી એક ચોંકાવનારી ફિલ્મી ઘટના સામે આવી છે. પોલીસે એક ખૂબ જ સનસનાટીભર્યા કિસ્સાનો ખુલાસો કર્યો છે, જેમાં નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીએ હત્યાના કેસમાંથી પોતાને બચાવવા માટે ન માત્ર બે …
-
જનરલ અનિલ ચૌહાણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો (CDS) પદભાર સંભાળ્યો છે. તેમણે નેશનલ વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અને ત્રણેય સૈના તરફથી ગાર્ડ ઓફ ઓનર બાદ કાર્યભાર સંભાળ્યો હતો. ગાર્ડ ઓફ …
-
રાષ્ટ્રીય
PM MODIએ ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સમર્પિત કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શુક્રવારે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સમર્પિત કર્યું હતું. પીએમ મોદી કોચીન શિપયાર્ડ લિમિટેડ કોચી ખાતે આ યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળમાં સામેલ કર્યું. …
-
રાષ્ટ્રીય
અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આવતા અઠવાડિયામાં આવી શકે છે નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર દેશમાં જન આક્રોશ બાદ પણ સેનાની ત્રણેય પાંખ દ્વારા અગ્નિવીરોની ભરતી માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવાઇ છે. ત્યારે હવે આ મામલો વધુ પેચીદો બનતો હોય તેવું લાગે છે. હાલમાં …