Rohit Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના પ્રમુખ શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે, તાજેતરમાં ED દ્વારા શરદ પવારના પૌત્ર રોહિત પવારની સુગર મીલ …
-
-
Loksabha Election 2024
Maharashtra : ‘વાઘની ચામડી પહેરવાથી બિલાડી વાઘ નથી બની જતી’, ઉદ્ધવને BJP નેતાનો પડકાર – 1 સીટ જીતીને બતાવે…
by Dhruv Parmarby Dhruv Parmarમહારાષ્ટ્ર (Maharashtra)ના મંત્રી ગિરીશ મહાજને બુધવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો અને આરોપ લગાવ્યો કે વાઘની ચામડી પહેરવાથી બિલાડી વાઘ બની જતી નથી અને એમની પાર્ટીએ આગામી …
-
NCP : મહારાષ્ટ્રના રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અજીત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલે (Praful Patel) રાજ્યસભાના (Rajya Sabha ) સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભા …
-
રાષ્ટ્રીય
Real NCP: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે Real NCP કોણ છે, તેના પર પોતાનો મંતવ્ય કર્યો વ્યક્ત ?
by Aviraj Bagdaby Aviraj BagdaReal NCP: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) ના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (Ajit Pawar) અને અન્ય 8 ધારાસભ્યો (MLAs) ને ગેરલાયક ઠેરવવા માટે દાખલ કરવામાં આવેલી …
-
રાષ્ટ્રીય
Sharad Chnadra Pawar: શરદ પવારની એનસીપીને મળ્યું આ નવું નામ, વાંચો અહેવાલ
by Aviraj Bagdaby Aviraj BagdaSharad Chnadra Pawar: ફરી એકવાર Maharashtra Politics માં મોટો બદલાવ જોવા મળ્યો છે. આ બદલાવ શરદ પવારની પાર્ટીમાં જોવા મળ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા શરદ પવારના જૂથને નવું નામ …
-
રાષ્ટ્રીય
NCP : અજિત પવારના જૂથે કેવિયેટ ફાઈલ કરી, NCP ના નામ-ચૂંટણી ચિન્હને લઈને લડાઈ…
by Dhruv Parmarby Dhruv Parmarચૂંટણી પંચે અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને વાસ્તવિક NCP જાહેર કરી છે. પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રમાં શરદ પવારના જૂથે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. અહેવાલ છે કે …
-
NCP: ચૂંટણી પંચ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે, અજિત પવાર જૂથ જ અસલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની ઘોષણા બાદ અજિત પવાર અને એનસીપી …
-
Loksabha Election 2024
Bihar : નીતિશના પલટવાથી INDIA ગઠબંધને આપ્યું નિવેદન,અખિલેશે કહ્યું- ભાજપે ભાવિ PM ને CM સુધી સીમિત કર્યા…
by Dhruv Parmarby Dhruv Parmarનીતિશ કુમારે ભારત ગઠબંધનથી અલગ થઈને NDA સાથે હાથ મિલાવીને બિહાર (Bihar)માં નવી સરકાર બનાવી છે. અત્યાર સુધી નીતિશ આરજેડી સાથે સરકાર ચલાવતા હતા, હવે તેઓ ભાજપ સાથે સરકાર ચલાવશે. …
-
રાષ્ટ્રીય
Jitendra Awhad : ‘રામ શાકાહારી નહોતા, માંસાહારી હતા’, NCP નેતા જિતેન્દ્ર આવ્હાડનું વિવાદાસ્પદ નિવેદન…
by Dhruv Parmarby Dhruv Parmarશરદ પવાર જૂથના NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. જીતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે રામ અમારા છે અને તે …
-
રાષ્ટ્રીય
Jammu Kashmir : ‘નહીંતર અમારું ભાગ્ય ગાઝા અને પેલેસ્ટાઈન જેવું થશે’, ફારૂક અબ્દુલ્લાએ આ શું કહ્યું?
by Dhruv Parmarby Dhruv Parmarજમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વછ્છે કોઈ વાતછીત થઈ નથી, પરિસ્થિતિ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી હશે. આ …