દેશના નવા સંસદ ભવનનું 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન થવાનું છે. 4 માળના બનેલા નવા સંસદ ભવનનો શિલાન્યાસ 10 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં 1224 …
-
-
રાષ્ટ્રીય
સંસદ ભવનના ઉદ્ઘાટન પુર્વે મદુરાઇના આ સંતે PM મોદીને લઇને કરી મોટી ભવિષ્યવાણી
by Hiren Daveby Hiren Daveનવા સંસદભવનના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, મદુરાઈ અધીનમના મુખ્ય પૂજારી શ્રી હરિહર દેસિકા સ્વામીગલે કહ્યું છે કે આગામી વર્ષ 2024 માં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન …
-
રાષ્ટ્રીય
નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમયે કેન્દ્ર સરકાર જાહેર કરશે 75 રૂપિયાનો સિક્કો
by Hardik Shahby Hardik Shahઆગામી 28 મે ના રોજ નવા સંસદ ભવન (New Parliament) નું ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. ત્યારે આ લોકાર્પણ સમયે કેન્દ્ર સરકાર 75 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડશે. જીહા, નવા સંસદ …
-
રાષ્ટ્રીય
સાધુ-સંતોની ઉપસ્થિતિમાં થશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, જાણો ઉદ્ધાટન કાર્યક્રમ
by Viral Joshiby Viral Joshiદેશમાં નવા સંસદ ભવનનું 28મી મેના રોજ ઉદ્ધાટન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ધાટન કરશે. વડાપ્રધાને 10મી ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. આ …
-
રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. બંધારણના કલમ 79 મુજબ રાષ્ટ્રપતિ …
-
રાષ્ટ્રીય
19 વિપક્ષી પાર્ટીઓએ New Parliament Building ના ઉદ્ધાટન સમારોહનો કર્યો બહિષ્કાર
by Viral Joshiby Viral Joshiદેશના નવા સંસદ ભવનનું 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરવાના છે પણ તેની પહેલા આ કાર્યક્રમને રાજકિય રંગ લાગી ગયો છે. બુધવારે 19 વિપક્ષી પાર્ટીઓએ તેનો બહિષ્કાર કરવા …
-
આઝાદ ભારતનું નવું સંસદ ભવન બનીને તૈયાર થઈ ચુક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેએ તેનું ઉદ્ઘાટન કરવાના છે. નવા સંસદ ભવનના કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રેક્ટ ટાટા પ્રોજેક્ટે લીધો છે પણ આ …
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. …