અહેવાલ -યશપાલસિંહ વાઘેલા-બનાસકાંઠા આજ રોજ શ્રી રાજપુત કરણીસેના દ્રારા બનાસકાંઠા કરણીસેના અધ્યક્ષ અને થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે વિજય દસમી નિમીતે શોભાયાત્રા તેમજ શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો જેમા …
-
-
Read
અંબાજી મંદિરમાં આજે આઠમ નીમિતે જવેરા વિધિ યોજાઇ , આખુ પરિસર ભક્તોથી છલકાયું
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. હાલમાં …
-
Read
BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અપાઇ ભવ્ય અંજલિ
by Vishal Daveby Vishal Daveતા-6 ઓક્ટોબરના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની પ્રત્યેની વિરલ ભક્તિના દર્શન, તેઓના BAPS સ્વામિનારાયણ અક્ષરધામરૂપી સંકલ્પ અને સર્જન દ્વારા થઈ રહ્યા છે તેની ઝાંખી કરાવતો વિશિષ્ટ કાર્યક્રમ …
-
ગુજરાત
સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બન્યા!, ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે ગુજરાતમાં બે અંગદાન
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -સંજય જોષી -અમદાવાદ બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી ચાર જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું. અમરેલીમાં પ્રથમ વખત અંગદાન થયું જેમાં એક લીવરનું દાન મળ્યું છે. સુરતમાં થયેલ અંગદાનમાં બે કિડની અને હ્રદયનું …
-
Read
ભરૂચમાં દશમ નીમિતે નીકળી મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા, મેઘરાજાના અંતિમ દર્શન માટે હજારો ભક્તોની પડાપડી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની છપ્પનિયા દુકાળથી સ્થાપના કરી ચાર દિવસીય મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે જેનો આજે દસમે અંતિમ દિવસ હોવાના કારણે સંધ્યાકાળે …
-
ગુજરાત
Surat News : સુરતમાં રક્ષાબંધનના પર્વને લઈને ખરીદી શરૂ, રુદ્રાક્ષ રાખડીની ડિમાન્ડ વધી
by Dhruv Parmarby Dhruv Parmarરક્ષાબધનના પાવન પર્વ ને હવે આંગળી વડે ગણીએ એટલા દિવસો બાકી છે, આ દિવસની આતુરતાથી એક બહેન રાહ જોતી હોય છે, રક્ષાબધનના દિવસે બહેન પોતાના ભાઈ ને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની …
-
Read
77મા સ્વાતંત્ર્ય પર્વને લઇને લાલ કિલ્લા પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, 10 હજાર જવાનો તૈનાત,1 હજાર કેમેરાથી રખાશે બાજ નજર
by Vishal Daveby Vishal Dave15 ઓગસ્ટના રોજ, દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી 10મી વખત રાષ્ટ્રને સંબોધિત કરશે. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં …
-
ગુજરાત
ભુજમાં નર નારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
by Vishal Daveby Vishal Daveભુજમાં નર નારાયણ દેવના પાટોત્સવ નિમિત્તે આજે અમદાવાદ કાલુપુર મંદિર હસ્તકના ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રા સંપ્રદાયના કૌશલેન્દ્ર મહારાજ,લાલજી મહારાજની ઉપસ્થિતિમાં ભુજ …
-
Read
ઇદ ઉલ ફિત્ર પર ભારત-પાકિસ્તાન સરહદે થઇ મીઠાઇ અને શુભેચ્છાઓની આપ-લે
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ – સરહદે મીઠાઇઓ અને શુભેચ્છાઓની આપ લે -પરસ્પર સૌહાર્દ, ભાઈચારો વધે તેવો ઉદેશ્ય ભારત-પાકિસ્તાન વચ્ચે ભલે બારેમાસ દુશ્મનાવટ કેમ ન રહેતી હોય પરંતુ દિવાળી અને …
-
ગુજરાત
મહાસુદ પુનમ નિમિતે અંબાજીમાં ભક્તોની ભીડ, ગુજરાત સરકારના અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે કર્યા દર્શન
by Vipul Pandyaby Vipul Pandyaશક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય …