74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર નડાબેટની સાથે -સાથે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલી તમામ અગ્રિમ ચૌકીઓ અને BSFના મુખ્યાલયો પર ખૂબ જ ઉત્સાહ,જોશ અને રાષ્ટ્રવાદી માહોલમાં કરવામાં આવી.BSF ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર …
-
ગુજરાત
-
રાષ્ટ્રીય
આ તારીખે ખુલશે બદ્રિનાથના કપાટ, વસંત પંચમીના અવસર પર થઇ જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaવસંત પંચમીના અવસર પર બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉત્તરાખંડના ચાર ધામોમાંના એક ભગવાન બદ્રી વિશાલ મંદિરના દરવાજા ખોલવાની તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો છે. …
-
રાષ્ટ્રીય
26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના અવસર પર મિસ્રના રાષ્ટ્રપતિ બનશે ભારતના મુખ્ય અતિથી
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં આવતા વર્ષે યોજાનારા ગણતંત્ર દિવસના અવસર પર મિસ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી મુખ્ય અતિથી હશે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટી કરી છે. જાણકારી અનુસાર પીએમ મોદી તરફથી અબ્દેલ ફતહને …