અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચ પહેલા તેનાથી સંબંધિત ઘણા નિયમોની પણ ચર્ચા થવા લાગી છે. વર્લ્ડ …
-
-
સ્પોર્ટ્સ
World Cup ફાઈનલ મેચને લઇ ફેન્સમાં ઉત્સાહ, દરગાહમાં દુઆનો દૌર શરૂ
by Hardik Shahby Hardik ShahICC ODI World Cup ની ફાઈનલ મેચ આવતી કાલે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેને લઇને ફેન્સમાં ઉત્સાહ બેવડાયો છે. ભારત ત્રીજીવાર વર્લ્ડકપ જીતીને દેશનું માન વધારશે તેવી …
-
વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે તે પહેલા બંને ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ અડાલજની વાવ નિહાળવા પહોંચી ગયા છે. અહીં બંને ટીમોએ પહોંચી ફોટોશૂટ કરાવ્યું હતું. …
-
સ્પોર્ટ્સ
અમદાવાદમાં ફાઈનલ મેચ : સ્ટેડિયમમાં 4 હજાર જેટલા પોલીસકર્મીઓ રહેશે બંદોબસ્તમાં ખડેપગે
by Hardik Shahby Hardik Shahરવિવારનો દિવસ ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખાસ રહેવાનો છે. અમદાવાદમાં વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ રમાવાની છે જે માટે બંને ટીમો શહેરમાં આવી ગઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં …
-
સ્પોર્ટ્સ
IND vs AUS : ફાઈનલ પહેલા ખુલાસો, આટલા રન બનાવીને ટીમ ઈન્ડિયા બની જશે ચેમ્પિયન !
by Hardik Shahby Hardik Shahટીમ ઈન્ડિયા તેની 12 વર્ષની લાંબી રાહનો અંત લાવવાની ખૂબ જ નજીક છે. આ પ્રતીક્ષા સમાપ્ત થવામાં 40 કલાકથી પણ ઓછો સમય બાકી છે. રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી …
-
સ્પોર્ટ્સ
IND vs AUS Final : દક્ષિણ આફ્રિકાના કોચને ફાઈનલની પરવા નથી, કહ્યું- ભારત માટે ટ્રોફી જીતવાનો આ યોગ્ય સમય
by Hardik Shahby Hardik Shahપાંચમી વખત વર્લ્ડ કપ સેમિફાઇનલમાં હાર્યા બાદ નિરાશ દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ રોબ વોલ્ટર ફાઇનલ નહીં જુએ. આફ્રિકન ટીમને બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકા પાંચમી …
-
સ્પોર્ટ્સ
World Cup 2023 : PCB ના અધ્યક્ષ ઝકા અશરફ અમદાવાદ પહોંચ્યા, વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોશે
by Hardik Shahby Hardik Shahવર્લ્ડ કપ-2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ હાઈપ્રોફાઈલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં અનેક હસ્તીઓ હાજર રહેશે. પાકિસ્તાન ક્રિકેટ …
-
સ્પોર્ટ્સ
રોહિત અને વિરાટ, બંનેના નામ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં નોંધાશે, પરંતુ કારણો હશે અલગ
by Hardik Shahby Hardik Shahઆ બે ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ‘સ્ટારડમ’ પર કોઈ ચર્ચા થઈ શકે નહીં. બંને ઘણા મોટા સ્ટાર છે. બંને ખૂબ મોટા ખેલાડી છે. બંને છેલ્લા દોઢ દાયકાથી સાથે …
-
કહેવાય છે કે જ્યારે સિંહ ઘાયલ થાય છે ત્યારે તે વધુ ખતરનાક હોય છે. પરંતુ, જેઓનું દિલ તૂટી ગયું છે તેઓ મોહમ્મદ શમીની જેમ ખતરો બની જાય છે. ન્યૂઝીલેન્ડ સામે …
-
સ્પોર્ટ્સ
Sports : પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર રઝાકે માંગી માફી, બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પર કરી હતી અભદ્ર ટિપ્પણી
by Dhruv Parmarby Dhruv Parmarપાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર અબ્દુલ રઝાકે બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય પર કરેલી અભદ્ર ટિપ્પણી બદલ માફી માંગી છે. રઝાકે કહ્યું કે તે પોતાની અભદ્ર ટિપ્પણીથી ખૂબ જ શરમ અનુભવે છે …