સુરતના કામરેજમાં પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત પશુપાલકોના ૨૦ ઘરો અને તબેલા તોડી પડાયા હતા. કામરેજ ગામ ખાતે ૭૩AAની જગ્યા પર છેલ્લા ઘણા સમયથી …
-
ગુજરાત
-
ગુજરાતના નાગરિકોને અંધત્વમુક્ત કરવા સરકાર દ્વારા “મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત” મહાઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશમાં ગુજરાત …