આપણા શાસ્ત્રોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે મૃતકની આત્માની શાંતિ માટે નદીમા અસ્થિનુ વિસર્જન કરવામાં આવે છે. તેમા પણ ખાસ કરીને મૃતકના પુત્ર દ્રારા થયેલ આ કાર્યને વધું પવિત્ર મનાય છે..અમદાવાદ સિવિલ …
-
-
અમદાવાદ
નેપાળના બ્રેઇનડેડ યુવકના સ્વજનોએ કર્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન
by Vipul Pandyaby Vipul Pandyaલક્ષ્મણભાઇને માર્ગ અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે જન્મદિવસના દિવસે જ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.બીજા દિવસે તેમના અંગોને રીટ્રાઇવ કરવામાં આવ્યા. આમ લક્ષ્મણભાઇ મૃત થઇને પણ જીવી ગયા …
-
સુરત
દિગંબર જૈન સમાજના બ્રેઈનડેડ પવન જૈનના પરિવારે અંગોનું દાન કરી 5 લોકોને નવજીવન બક્ષ્યું
by Vipul Pandyaby Vipul Pandyaદિગંબર જૈન સમાજના બ્રેઈનડેડ પવન મહાવીર જૈનના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું હતું અને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. મુળ પશ્ચિમ …