Pakistan Bomb Blasts: પાકિસ્તાનમાં છાસવારે કોઈ હુમલાના સમાચાર સામે આવતા હોય છે. અત્યારે પાકિસ્તાનના અશાંત વિસ્તાર એવા બલૂચિસ્તાન પ્રાંતમાં બે અલગ અલગ જગ્યાએ બે બોમ્બ વિસ્ફોટ થયા છે. આ બોમ્બ …
-
-
આંતરરાષ્ટ્રીય
Pakistan માં ‘ટાર્ગેટ કિલિંગ’માં ભારતની ભૂમિકા પર અમેરિકાએ કહ્યું, ‘અમે આ બાબતમાં દખલગીરી નહીં કરીએ…’
by Dhruv Parmarby Dhruv Parmarભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પાકિસ્તાનની અંદર સતત માર્યા જાય છે, જેના પછી પાકિસ્તાની (Pakistan) ગુપ્તચર એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. ઈસ્લામાબાદે આની પાછળ ભારતીય ગુપ્તચર એજન્સી RAWનો હાથ હોવાનો આક્ષેપ …
-
રાષ્ટ્રીય
Rajnath Singh : ઘરમાં ઘૂસીને મારીશું…રાજનાથસિંહનો પાકિસ્તાનને આકરી ચેતવણી!
by Hiren Daveby Hiren DaveRajnath Singh : બ્રિટનના (Britain)સમાચાર પત્રએ આતંકવાદીઓની હત્યા મુદ્દે ભારત સામે આંગળી ચિંધ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh )ભારત સરકારના સ્પષ્ટ એજન્ડાનો ઉલ્લેખ કરી બ્રિટનના સમાચાર પત્રની સાથે …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનની સર્જીકલ સ્ટ્રાઈકનો જવાબ આપતા અફઘાનિસ્તાને કરી Air Strikes
by Hardik Shahby Hardik ShahAir Strikes : આજે દુનિયામાં યુદ્ધનો માહોલ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેન (Russia-Ukraine) બાદ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ (Israel-Palestine war) બાદ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Afghanistan and Pakistan) વચ્ચે યુદ્ધ …
-
રાષ્ટ્રીય
ભારતના દલિત સમાજની આ દીકરીએ સંયુક્ત રાષ્ટ્રમાં લગાવ્યા “જય શ્રી રામ” ના નારા, જાણો કોણ છે રોહિણી ઘાવરી
by Harsh Bhattby Harsh Bhattઅત્યારે સોશિયલ મીડિયા ઉપર રોહિણી ઘાવરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. રોહિણીનો સંયુક્ત રાષ્ટ્રની વિડિયો આજે ચર્ચાનો વિષય બન્યો છે. ચાલો જાણીએ કે વાસ્તવમાં આ ઘટના શું છે અને …
-
ગુજરાત
Gujarat CAA ACT Members: 18 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
by Aviraj Bagdaby Aviraj BagdaGujarat CAA ACT Members: અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટર ઓફિસમાં આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇને અમદાવાદમાં નિવાસ કરતા 18 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ …
-
ગુજરાત
CAA : ‘પાકિસ્તાનમાં મહિલાઓ પ્રત્યે ખૂબ જ ખરાબ વ્યવહાર કરાય છે…’, શરણાર્થી પરિવારોની વ્યથા
by Vipul Senby Vipul Senકેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં લવાયો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન (Pakistan), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ત્યારે, ભારતીય નાગરિકતા માટે રાહ જોઈ …
-
સ્પોર્ટ્સ
Danish Kaneria : CAA ના અમલીકરણ પર પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- હવે પાકિસ્તાની હિન્દુઓ
by Vipul Senby Vipul Senભારતમાં ગઈકાલે એટલે કે સોમવારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ પાકિસ્તાન (Pakistani Hindus), બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે. જોકે, આ કાયદો ઉત્તર-પૂર્વના …
-
રાષ્ટ્રીય
પાકિસ્તાનને તેની આઝાદી પર અભિનંદન, 370 હટાવવાની ટીકા કરવી ગુનો નથી : SC
by Dhruv Parmarby Dhruv Parmarગુરુવારે આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે (SC) કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની ટીકા કરવી અને સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાનને અભિનંદન આપવાને ગુનો ગણી શકાય નહીં. આ …
-
ગુજરાત
Mehsana : બેંગલુરુ જેલમાં કેદીઓને કટ્ટરપંથી બનાવવાનું લશ્કર-એ-તૈયબાનું કાવતરું! તપાસનો રેલો મહેસાણા-અમદાવાદ સુધી
by Vipul Senby Vipul Senદેશની તપાસ એજન્સી એનઆઈએ (NIA) દ્વારા રાષ્ટ્રવ્યાપી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બેંગલુરું જેલમાં બંધ કેદીઓને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ- તૈયબા (LeT) દ્વારા કટ્ટરપંથી બનાવવા અને મની ટ્રાન્સફર કેસની …