કોઈ પણ દેશ અને રાજ્યની વિકાસ ગતિમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધક અને અભિશાપ હોય છે. ગુજરાતમાં (Gujarat) પણ ભ્રષ્ટાચારની સમસ્યા જટિલ છે. સરકારી કામોમાં ભ્રષ્ટાચારને લીધે જનતાને ભારે હાલાકી ભોગવી …
-
ગુજરાત
-
ગુજરાત
BJP : આવતીકાલે કમલમ ખાતે ‘વેલકમ’ કાર્યક્રમ, CR પાટીલની હાજરીમાં આ નેતાઓ ભાજપમાં જોડાશે!
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રદેશમાં કવાયત તેજ કરી છે. લોકસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પાર્ટીએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. આ …
-
Rajkot : રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાની હકાલપટ્ટીનો મામલો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સૂચના મળ્યા બાદ Rajkot જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતાને …
-
ગુજરાત
Junagadh જીલ્લા અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની વરણી, જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરાઈ જાહેરાત
by Dhruv Parmarby Dhruv Parmarજૂનાગઢ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશની સૂચનાથી ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. જેમાં …
-
ગુજરાત
Himmatnagar News : કોંગ્રેસ નેતા અને બિલ્ડર અશોક પટેલની દાદાગીરી, અનેક નોટિસો છતાં બાંધકામ બંધ ન કરાતા લેખિતમાં ફરિયાદ નોંધાઈ
by Dhruv Parmarby Dhruv Parmarહિંમતનગર તાલુકાના કાંકણોલ ગામની બિનખેતી સર્વે નં. 771 પૈકી પ્લોટ નં. 8, 9 અને 24 માં હિંમતનગર બિલ્ડર અશોક નાથા પટેલે પોતાની મનમાની ચલાવીને સરકારના કાયદાઓને ઘોળીને પી ગયા બાદ …
-
ગુજરાત
વડાપ્રધાનના સૂચન બાદ ગુજરાતના ગામડાંઓમાં 23 લાખથી વધુ કામ પૂર્ણ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગત 11 માર્ચે ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને 11 માર્ગદર્શક સૂચનો રજૂ કર્યા હતા, જેના આધારે પંચાયતી રાજ સંસ્થાઓ તેની …