મનોરંજન જગત તેમજ સમગ્ર ભારત માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. દેશના જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava) નું નિધન થયું છે. તેઓ 42 દિવસ સુધી હોસ્પિટલમાં …
-
-
ગુજરાત
પાકિસ્તાનના સૌથી વિવાદિત અમ્પાયરે દુનિયાને કહ્યું અલવિદા, જુત્તા વેચતા ફોટા થયા હતા વાયરલ
by Vipul Pandyaby Vipul PandyaICCના મુખ્ય અમ્પાયર અસદ રઉફ (Asad Rauf)નું નિધન થયું છે. બુધવારે મોડી સાંજે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું હતું. પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફ 66 વર્ષના હતા. રઉફ 2006 થી 2013 …
-
રાષ્ટ્રીય
JPSC ના ભૂતપૂર્વ અધ્યક્ષ અમિતાભ ચૌધરીનું નિધન, રાંચીની હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ
by Vipul Pandyaby Vipul Pandyaઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ રહી ચુકેલા IPS અધિકારી અમિતાભ ચૌધરીનું નિધન થયું છે. તેમને રાજધાની રાંચીની સેંટેવિતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓથી લઈને આઈપીએસ અને ત્યારબાદ બીસીસીઆઈ …
-
મનોરંજન
મનોરંજનની દુનિયામાંથી આવ્યા એક ખરાબ સમાચાર, ગુજરાતી કલાકારનું 65 વર્ષની વયે નિધન
by Vipul Pandyaby Vipul Pandyaમનોરંજનની દુનિયામાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી કેતકી દવેના પતિ રસિક દવેનું થયું છે. તેઓ 65 વર્ષના હતા. તેમણે શુક્રવારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ …
-
મનોરંજન
‘ભાભીજી ઘર પર હૈ’ ના લોકપ્રિય અભિનેતા દીપેશ ભાણનું થયું નિધન
by Vipul Pandyaby Vipul Pandyaટીવી ઈન્ડસ્ટ્રી માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. લોકપ્રિય ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં મલખાન સિંહનો રોલ કરીને લોકોને ખૂબ હસાવનારા અભિનેતા દીપેશ ભાણનું નિધન થયું છે. 11 …
-
રાષ્ટ્રીય
જાણીતા સંતૂર વાદક અને પદ્મ વિભૂષણ પંડિત શિવકુમાર શર્માનું નિધન
by Vipul Pandyaby Vipul Pandyaસંગીત ક્ષેત્રેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત સંતૂર વાદક અને પદ્મ વિભૂષણ પંડિત શિવ કુમાર શર્માનું આજે સવારે નિધન થયું છે, તેઓ 84 વર્ષના હતા. જમ્મુમાં 13 જાન્યુઆરી 1938ના …
-
તમિલનાડુના ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વ દીનદયાલનનું માત્ર 18 વર્ષની વયે નિધન થયું છે. મળી રહેલી માહિતી અનુસાર, ટેનિસ ખેલાડી દીનદયાલન ગુવાહાટીથી શિલોંગ જઈ રહ્યો હતો ત્યારે માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ …
-
રાષ્ટ્રીય
ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાએ લાંબી બીમારી બાદ લીધો અંતિમ શ્વાસ
by Vipul Pandyaby Vipul Pandyaગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાનું નિધન થયું છે. બૈંસલાએ જયપુર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમની તબિયત બગડતા તેમને મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત …
-
ગુજરાત
અરવલ્લી ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારાનું નિધન થયું છે. જે બાદ રાજ્યના નેતાઓ ડૉ.અનિલ જોશીયારાની આત્માને શાંતિ મળે તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. આજે એટલે કે …
-
ગુજરાત
વોર્નના મૃત્યુ પહેલા મસાજ કરવા આવી હતી ચાર થાઇ મહિલાઓ, CCTV ફૂટેજ વાયરલ
by Vipul Pandyaby Vipul Pandyaઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર શેન વોર્નના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કુદરતી ગણાવવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેમાં કોઈ પ્રકારની શંકા નથી. વળી, થાઇલેન્ડના રિસોર્ટના CCTV ફૂટેજ સામે …