રાજકોટથી મળતા સમાચાર( news) અનુસાર શાપરના ઉદ્યોગપતિની પત્નીના મૃત્યુબાદ અંગદાનથી પાંચ લોકોની જિંદગીમાં ખુશીઓનું આગમન થયું છે. પ્રભાબેન રાઘવજીભાઈ ટીલારાની શનિવારે ઓચિંતી તબિયત લથડતા તેમને બે દિવસ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં …
-
-
રાષ્ટ્રીય
પ્રયાગરાજની હોસ્પિટલે ડેંગ્યૂના દર્દીને મોસંબીનો રસ ચઢાવી દેતા દર્દીનું મોત, હોસ્પિટલ સીલ
by Vipul Pandyaby Vipul Pandyaડેંગ્યૂના દર્દીના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જેમાં હોસ્પિટલ દ્વારા ડેંગ્યુના દર્દીના પ્લેટલેટ્સ વધારવા માટે તેને બોટલમાં મોસંબીનો રસ ચઢાવવામાં આવ્યો હતો.. …
-
ગુજરાત
64 લાખનું દર્દીનું બિલ કર્યુ માફ,ચીખલીની આ હોસ્પિટલે બીજી હોસ્પિટલ માટે બેસાડ્યો દાખલો
by Vipul Pandyaby Vipul Pandyaઆજના સમયમાં ખાનગી હોસ્પિટલમાં(private hospital) સારવાર માટે ગયા એટલે પોતાની તમામ જમીન જાયદાત વેચવી પડે છે તેમ છતાં પણ સારવાર લેવી મુશ્કેલ બનતી હોય છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના …
-
રાષ્ટ્રીય
જાણીતા ડોક્ટરના નામ પર કોઇએ દર્દીનું ઓપરેશન કરી નાખ્યું, જાણો સમગ્ર મામલો
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના મેરઠમાં અજીબો ગરીબ બનાવ બહાર આવ્યો છે. મેરઠના એક ડોક્ટરે આરોપ લગાવ્યો છે કે તેમના નામ પર કોઇ અન્ય વ્યક્તિએ દર્દીનું ઓપરેશન કરી દીધુ છે અને તેમને આ …
-
ભારતના પડોસી દેશ ચીનમાં કોરોનાના વધતા કેસના કારણે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. અહીં આજે લાખો લોકો પોતાના ઘરોમાં જ કેદ થઇ ગયા છે. ત્યારે તેનાથી વિપરીત પરિસ્થિતિ …