બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજરોજ મકરસંક્રાંતિ નિમિતે દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. દ્વારકામાં આહીર સમાજ વાડી ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ …
-
-
ગુજરાત
ઉતરાયણ પર્વને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યું
by Harsh Bhattby Harsh Bhattશક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજીને દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજીના મંદિર ઉપર નાના-મોટા 358 …
-
ગુજરાત
ગુજરાતના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા 14 થી 22 જાન્યુઆરી દરમિયાન જન અભિયાન યોજાશે
by Harsh Bhattby Harsh Bhattગુજરાત જન અભિયાન : “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના આહવાનને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ થયું છે. રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. …
-
Read
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ શક્તિપીઠ યાત્રા ગામ પાવાગઢ ખાતે આવતી કાલથી શરૂ થતી આસો નવરાત્રિના પાવન પર્વને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અહીં આવતા …
-
Read
સતત પડી રહેલા વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા તીર્થસ્થાન ચાંદોદ – કરનાળી માં વિકટ પરિસ્થિતિ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલઃ પિન્ટુ પટેલ, ડભોઇ નર્મદા ડેમમાંથી ૧૪ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહયું છે. જેના પરિણામે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ગત મોડી રાત્રે ચાંદોદ પંથકમાં લોકોની દુકાનોમાં …
-
ગુજરાત
73 વર્ષની વૃદ્ધ માતાને લઈને દિકરો સ્કુટર પર તિર્થયાત્રા કરાવવા નિકળ્યો
by Viral Joshiby Viral Joshiઅહેવાલ : અર્જૂન વાળા, ગીર સોમનાથ અંધ માતા-પિતાને કાવડમાં દેશના તિર્થસ્થાનોની યાત્રા કરાવનાર પાત્ર શ્રવણકુમાર હિન્દુ સંસ્કૃતિનું એક અમર દ્રષ્ટાંત છે. જેને કારણે વડીલો, માતા-પિતાની સેવાની પ્રેરણા હજારો વર્ષ પછી …
-
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય …
-
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના …