અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના …
-
-
Read
સારા વરસાદને પગલે ઘોઘંબામાં હાથણી માતાનો ધોધ શરૂ થતાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ ચોમાસાની ઋતુમાં પંચમહાલ જિલ્લામાં કુદરતી નજારો ચોતરફ ખીલી ઉઠતો હોય છે જેનો માણવા માટે માત્ર પંચમહાલ જિલ્લામાંથી જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાંથી પર્યટકો મોટી સંખ્યામાં ઊમટતા …
-
રાષ્ટ્રીય
યાત્રિકોમાં ઉત્સાહ, ચારધામની મુલાકાતે આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને પાર
by Vishal Daveby Vishal Daveઅત્યાર સુધીમાં ચાર ધામ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે. સૌથી વધુ 1.75 લાખ ભક્તોએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા …
-
ગુજરાત
પંચમહાલના પાવાગઢ ખાતે ઘુમ્મટ ધરાશાયી, કાટમાળમાં દબાઈ જવાથી 1 મહિલાનું મોત
by Dhruv Parmarby Dhruv Parmarપંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટી પડ્યો. જાણવા મળ્યું છે કે અચાનક ભારે પવન સાથે વીજળી પડતા …
-
મુસાફરોને તેમની યાત્રા એક સપ્તાહ માટે સ્થગિત કરવાની અપીલ કેદારનાથ ધામમાં બદલાયેલા હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને તેમની યાત્રા એક સપ્તાહ માટે સ્થગિત કરવાની અપીલ કરવામાં આવી રહી છે. …
-
ગુજરાત
બહુચરાજીમાં યાત્રિકો માટે લાખ્ખોના ખર્ચે મુકવામાં આવેલા મિનરલ વોટર પ્લાન્ટ ધૂળ ખાઇ રહ્યા છે
by Vipul Pandyaby Vipul Pandyaમહેસાણા જિલ્લાનું અને અતિ પવિત્ર માનવામાં આવતું શક્તિપીઠ બહુચરાજી મંદિર શ્રધ્ધાળુ માટે અસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં ગુજરાત સહિત દેશ ભરમાંથી શ્રધ્ધાળુ ઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે. બહુચરાજી મંદિરના …
-
ગુજરાત
બનાસકાંઠાના લાલાવાડા ખાતે 3 થી 5 ફેબ્રુઆરી સુધી અર્બુદા રજત જયંતિ મહોત્સવ, શોભાયાત્રામાં લાખ્ખો ભાવિકો ઉમટ્યા
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, …
-
રાષ્ટ્રીય
ચારધામ યાત્રા પર તીર્થયાત્રીઓના રજીસ્ટ્રેશન પર લગાવ્યો પ્રતિબંધ, 3 જૂન સુધી હાઉસફુલ
by Vipul Pandyaby Vipul Pandyaકેદાનાથ-બદ્રીનાથ સહિત ચારધામ દર્શન માટે 3 જૂન સુધીનું બુકિંગ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. 3 જૂન પહેલા કોઈપણ ધામમાં રજિસ્ટ્રેશનની મંજૂરી આપવામાં આવશે નહીં. ઈમરજન્સીના કિસ્સામાં પોલીસ દ્વારા કરવામાં …