PM નરેન્દ્ર મોદીએ તેલંગણા (Telangana)ના કરીમનગરમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી 7 મેના રોજ પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ અને INDI …
-
Loksabha Election 2024
-
ગુજરાત
PM MODI : આણંદમાં PM નો હુંકાર, કહ્યું – દેશમાં પાકિસ્તાનની આતંકનું ટાયર પંચર થઈ ગયું..
by Hiren Daveby Hiren DavePM MODI : વડાપ્રધાન મોદીએ (PM MODI)આજે આણંદમાં (Anand) ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે મુખ્યમંત્રી તરીકે ઘણા વર્ષો સુધી આપની સેવા કરી છે. ગુજરાતમાં ચૂંટણી (LOK …
-
ગુજરાત
Pradipsinh Vaghela: રાહુલ ગાંધીના વિવાદ વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનો પત્ર, જાણો શું લખ્યું છે આ પત્રમાં?
Pradipsinh Vaghela: રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી ભાષણમાં રાજપૂત સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને અત્યારે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. મળતી વિગતો પ્રમાણે રાહુલના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજની …
-
ગુજરાત
Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, કહ્યું આનો જવાબ મળશે!
Rahul Gandhi Controvery: લોકસભાની ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધી ફરી એકવાર મોટા વિવાદનું કારણ બન્યા છે. ચૂંટણીલક્ષી ભાષણ આપતી વિગતે તેમણે રાજા-મહારાજાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ‘પહેલા …
-
ગુજરાત
ક્ષત્રિયો પર નિવેદન મુદ્દે PM Modi એ કર્યા આકરા વાક્ પ્રહારો, જાણો કોંગ્રેસના શહેજાદાને શું કહ્યું?
PM Modi on Rahul Gandhi Controversial Statement: લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, દેશમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે કે, જ્યારે બાકી રાજ્યોમાં ચૂંટણીને …
-
રાષ્ટ્રીય
PM Modi in Bihar: PM મોદીનો ચૂંટણી પ્રચાર, કહ્યું – 2024 ની ચૂંટણી ભારત અને તેના ભવિષ્ય માટે નિર્ણાયક
PM Modi in Bihar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પટનામાં જમુઈમાં પ્રચાર કરતા જનસંભાને સંબોધિત કરી હતીં. આ દરમિયાન જમુઈની રેલીમાં પીએમ મોદી પોતાની જાણીતી શૈલીમાં દેખાયા હતા અને તેમના વિરોધીઓને …
-
Lok Sabha ELection 2024: લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે વડાપ્રધાન પ્રચાર માટે રાજસ્થાનમાં રેલી માટે પહોંચ્ચા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજસ્થાનમાં ચૂંટણી રેલી કરી અને વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. …
-
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ભારતભરમાં પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે વિપક્ષો દ્વારા તેમના પર અનેકવાર વાક્ પ્રહારો કરવામાં આવતા હોય છે, જેનો પીએમ મોદી …
-
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી છે. ચૂંટણી પંચ શનિવારે બપોરે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. 2024 ની લોકસભાની ચૂંટણી એપ્રિલના મધ્યમાં યોજાવાની સંભાવના છે. આ …
-
PM Modi: આજે રાત્રે ભારત સરકાર નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) 2019 ના નિયમો લાગુ કરવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, CAAના નિયમો આજે એટલે કે સોમવાર રાતથી …