Mehsana: મહેસાણા (Mehsana) ના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ …
-
-
રાષ્ટ્રીય
Ram Mandir : મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે સમગ્ર કેબિનેટ સાથે રામલલ્લાના કરશે દર્શન
by Hiren Daveby Hiren DaveRam Mandir : મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે ટૂંક સમયમાં તેમના સમગ્ર કેબિનેટ સાથે રામલાલના (Ram Mandir) દર્શન કરવા અયોધ્યા જશે. તેમના બંને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ …
-
રાષ્ટ્રીય
PM Modi Anusthan : કોંગ્રેસના આ નેતાએ PM મોદીના ઉપવાસ પર ઉઠાવ્યા સવાલ
by Hiren Daveby Hiren DavePM Modi Anusthan : રામ લલા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીએ 11 દિવસના ઉપવાસ (PM Modi Anusthan) રાખવામાં આવ્યા હતા અને ફક્ત નારિયેળ પાણીનું જ સેવન કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ …
-
રામ મંદિર
રામ મંદિર નિર્માણમાં L&T અને TATA નું રહ્યું અભૂતપૂર્વ યોગદાન, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh BhattL&T AND TATA : ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે. …
-
રામ મંદિર
Ram Mandir : PM મોદીના 11 દિવસના અનુષ્ઠાન બાદ સંતોએ આપી આ વિશેષ ભેટ
by Hiren Daveby Hiren DaveAyodhya : અયોધ્યામાં (Ayodhya) બનેલા ભવ્યાતિભવ્ય રામ મંદિરની પ્રાણ- પ્રતિષ્ઠા વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવી હતી. આજે સોમવારે બપોરે 12 કલાક 29 મિનિટ પર અભિજીત મુહૂર્તમાં અયોધ્યામાં (Ayodhya) રામલલાની પ્રાણ …
-
-
રામ મંદિર
Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પહોંચ્યા કોંગ્રેસના આ નેતા, પછી થયું…
by Dhruv Parmarby Dhruv Parmarઅયોધ્યા (Ayodhya)માં શ્રી રામ લલ્લાનો અભિષેક ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ કોંગ્રેસે ફગાવી દીધું હતું. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના નેતા અને હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહ …
-
PRAN PRATISHTHA : અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ સાથે સમગ્ર દેશમાં સનાતન ધર્મની સુવાસ પ્રસરી રહી છે. ત્યાં ગુજરાતના માનવ સર્જિત વનરાઈની ધરા એવા તિરૂપતી ઋષિવન દેરોલ ખાતે પણ …
-
-
ભગવાન પોતાની રામનગરીમાં બિરાજમાન થઈ ચક્યું છે. આખા ભારતભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નામ લીધા વગર વિરોધીઓ પર વાર કર્યા હતા. તેમણે …