છેલ્લા ઘણા સમયથી રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાને લઇને જે અટકળો ચલતી હતી તેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવી દીધી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવà
-
-
રાષ્ટ્રીય
પ્રશાંત કિશોર સોનિયા ગાંધીની શરત નહીં માને ? PKની કંપની કેસીઆરને કરશે સપોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી
વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને તેમની કંપની ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) હવે અલગ થઈ શકે છે. જ્યાં કોંગ્રેસ
સાથે પીકેની નિકટતા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે, બીજી તરફ તેમની કંપની I-PAC એ તેલંગાણામાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા
રાષ્ટ્ર સમિતિ (TRS)
સાથે જોડાણ કર્યું છે.પ્રશાંત કિશોરની
કંપની IPAC
એ તેલંગાણાના મુખ્યમંત્રી કે
ચંદ્રશેખર રાવની પાર્ટી સાથે ક -
રાષ્ટ્રીય
પ્રશાંત કિશોરે કોંગ્રેસને આપ્યો ‘પ્લાન 370’, કહ્યું – 2024માં કેવી રીતે જીતશે !
by Vipul Pandyaby Vipul Pandyaશનિવારે સોનિયા
ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથેની બેઠકમાં પ્રશાંત કિશોરે
સામાન્ય ચૂંટણી 2024ની જીત માટે ‘પ્લાન 370’નો મંત્ર શેર કર્યો હતો. કોંગ્રેસના
સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં પ્રશાંત કિશોર પાર્ટીમાં સામેલ થવા માટે સંમત થયા
છે. જોકે તેમણે પાર્ટીમાં કોઈ પદ માંગ્યું નથી.
બીજી તરફ તેમની રજૂઆત દરમિયાન તેમણે પાર્ટીના નેતાઓ સાથે ચૂંટણી માટે કોંગ્રેસના દરે -
ગુજરાત
ગુજરાતના રાજકારણમાં ભૂકંપના એંધાણ, રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને
લઈને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર
પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે ગુજરાત રાજકારણમાં મોટા ભૂંકપની આશંકા સેવાઈ રહી
છે. જી હા રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા નાંખી દીધા છે. ગુજરાત
વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગે તે પહેલા જ પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં
ચૂંટણીલક્ષી કામ શરૂ કરી દીધું -
રાષ્ટ્રીય
ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠું કરશે પ્રશાંત કિશોર ? રાહુલ ગાંધી સાથે કર્યો સંપર્ક
by Vipul Pandyaby Vipul Pandyaઆ વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત
કિશોર કોંગ્રેસ સાથે જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ પ્રશાંત કિશોર કોંગ્રેસ
પાર્ટીના પ્રચાર પર કામ કરવા માટે રાહુલ ગાંધી પાસે પહોંચ્યા હતા. જો કે હજુ સુધી
કોંગ્રેસ કે પ્રશાંત કિશોરે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. તમને જણાવી દઈએ
કે ગયા વર્ષે બંગાળમાં TMCની સફળ ચૂંટણી કમાન સંભાળનાર પ્રશાંત
કિશોરને