વાનખેડેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ સેમી ફાઈનલ મેચ રમાવાની છે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ફેન્સ પણ આ મેચ જોવા માટે પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આ …
-
-
સ્પોર્ટ્સ
Revenge Time : ભારતીય ટીમને આજે જરૂર પડશે 140 કરોડ દેશવાસીઓની પ્રાર્થનાની, જાણો શું છે ભવિષ્યવાણી
by Hardik Shahby Hardik Shahમુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમી ફાઈનલ રમાવાની છે. ત્યારે ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને આજે એક મોટા પડકારનો સામનો કરવો પડશે …
-
ગુજરાત
આ વખતે નવરાત્રીમાં પડશે વરસાદ ? વાંચો શું કહ્યું અંબાલાલ પટેલે..
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં ફરી એક વાર વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) વ્યક્ત કરી છે. આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ રહે તેવી શક્યતા છે જેથી ખેલૈયાઓનો મૂડ બગડી …
-
આંતરરાષ્ટ્રીય
Israel Hamas War : નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી સાચી પડી! 450 વર્ષ પહેલા ઇઝરાયેલ માટે આ કહ્યું હતું…
by Dhruv Parmarby Dhruv Parmarઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આખરે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે. નેતન્યાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘અમે યુદ્ધમાં છીએ.’ હમાસે તેલ અવીવ સહિત દેશભરના શહેરો અને નગરો પર …
-
સ્પોર્ટ્સ
World Cup 2023 : આજે પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે મેચ,જાણો હેડ ટુ હેડ રેકોર્ડ
by Hiren Daveby Hiren Daveવર્લ્ડ કપ 2023ની બીજી મેચ આજે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ડચ ટીમ પાકિસ્તાનનો સામનો કરવા …
-
સ્પોર્ટ્સ
World Cup 2023 : આજથી વર્લ્ડ કપનો પ્રારંભ,ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ
by Hiren Daveby Hiren Daveઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2019ના વર્લ્ડ કપની ફાઇનલ વિશે વાત કર્યા વિના 2023ના વર્લ્ડ કપનો શુભારંભ કરવો ઇમ્પોસિબલ છે.જ્યાંથી વર્લ્ડ કપની ગઈ સીઝન સમાપ્ત થઈ, ત્યાંથી જ આ વખતની સીઝન …
-
ગુજરાત
અંબાલાલ પટેલ સહિતના હવામાનશાસ્ત્રી કેવી રીતે આગાહી કરે છે…? વાંચો આ અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaવરસાદ, વાવાઝોડા અને ગરમી જેવી કુદરતી પ્રક્રિયાઓનું અગાઉથી જ અનુમાન કરવાના કારણે લોકોને અને પ્રશાસનને સાવચેત રહેવામાં અને જરુરી વ્યવસ્થા કરવામાં ઘણી મદદ મળી રહે છે. દેશનું હવામાન વિભાગ (Meteorological …
-
બિપરજોય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે જણાવ્યું કે, વાવાઝોડાની …
-
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો એકદમ નજીક પહોંચી ચૂક્યો છે, ત્યારે સાયક્લોન બિપરજોયની સંભવિત અસરને પગલે ભારતીય સૈન્ય પણ લોકોની મદદ કરવા માટે સજ્જ થયું છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ …
-
બિપોરજોય વાવાઝોડાનો ખતરો 17 જૂન સુધી જોવા મળશે તેવી આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાની વરસાદની અસર છેક 20 જૂન સુધી જોવા મળશે તેમ પણ અંબાલાલ …