અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ નવલા નોરતા (નવરાત્રી ) આડા ગણતરી ના દિવસો બાકી છે ત્યારે બોટાદ પંથક માં માતાજીના ગરબા બનાવવા ની તૈયારીને કારીગરો દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે.. …
-
-
Read
અંબાજી આવતા માઈ ભક્તો માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 8 કરોડનો વીમો લેવામાં આવ્યો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.યાત્રાધામઅંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો 23 સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો …
-
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે …
-
Read
રાજોરીમાં શહીદ થયેલા રવિકુમારના ડિસેમ્બરમાં હતા લગ્ન, ઘરમાં ચાલી રહી હતી લગ્નની તૈયારીઓ
by Vishal Daveby Vishal Daveરાજોરીમાં મંગળવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં કિશ્તવાડના રાઈફલમેન રવિ કુમારે શહીદી વ્હોરી… અઢી મહિના પછી ડિસેમ્બર માસમાં રવિકુમારના લગ્ન થવાના હતા.. ઘરમાં લગ્નની તૈયારીઓ થઇ રહી હતી, પરંતુ હવે પરિવાર પોતાના …
-
Read
ગોંડલના લોકમેળાની તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ, સાત દિવસ દરમ્યાન અઢી લાખ લોકો લેશે મુલાકાત
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ સાતમ આઠમના તેહવારમાં યોજાતા મેળાની વાત અલગ છે. તેવો જ એક અદભૂત મેળો ગોંડલના કોલેજચોકમાં દરવર્ષે ભરાય …
-
Read
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે ક્ચ્છ, તૈયારીઓને અપાઇ રહ્યો છે આખરી ઓપ
by Vishal Daveby Vishal Daveકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 12 ઓગસ્ટના એક દિવસે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે તેઓ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરશે . સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંડલામાં ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિમિટેડ …
-
ગુજરાત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભુજ એરફોર્સ સ્ટેશનની લીધી મુલાકાત, જુઓ તસવીરો
by Hiren Daveby Hiren Daveબિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે ભુજ ખાતેના એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મંત્રીએ સિનિયર ઓફિસરો પાસેથી એરફોર્સ દ્વારા વાવાઝોડા સંદર્ભે કરાયેલી તૈયારીઓ અંગે ચર્ચા કરી કેન્દ્રીય …
-
ગુજરાત
અમદાવાદમાં 146 મી રથયાત્રાને લઈ તૈયારીઓ તેજ, નવા રથનું કરાશે ટ્રાયલ
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદમાં 146 મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગયું છે. આ વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ બિરાજવામાં આવશે. 72 વર્ષ બાદ નવા રથ તૈયાર કરાયા છે. મંદિર પરિસરમાં રથનું ટ્રાયલ …
-
ગુજરાત
પરિક્રમા મહોત્સવમાં અંબાજી આવતા માઇ ભક્તો ભોજન પ્રસાદ અવશ્ય લઈને જાય એની સતત દરકાર રાખતું જિલ્લા વહીવટી તંત્ર
by Vipul Pandyaby Vipul Pandyaશક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે આજથી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા …
-
ગુજરાત
20મી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે ધર્મશાલા સ્ટેડિયમમાં પૂરજોશથી તૈયારી
by Vipul Pandyaby Vipul Pandya20મી આંતરરાષ્ટ્રીય મેચ 1 માર્ચથી 5 માર્ચ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ધર્મશાલા ખાતે રમાશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 2003 માં સ્ટેડિયમમાં રણજી મેચો શરૂ થયાના લગભગ …