જો ચંદ્રયાન-3ના લેન્ડિંગમાં કોઈ સમસ્યા આવશે તો ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ એટલે કે ઈસરો સમયમાં પણ બદલાવ કરી શકે છે. ઈસરોના વૈજ્ઞાનિક નિલેશ એમ દેસાઈએ આ માહિતી આપી છે. તેમણે …
-
-
ગુજરાત
Mehsana News : શક્તિપીઠ બહુચરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય, ઠેરઠેર ભૂગર્ભ ગટર લાઈનો ઉભરાતા રોગચાળાની ભીતિ
by Dhruv Parmarby Dhruv Parmarશક્તિપીઠ બહુચરાજીમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી નરકાગાર સમાન બન્યું છે. ઠેરઠેર ભૂગર્ભ ગટર ઉભરાતા રોગચાળાની ઝપટમાં આખું બહુચરાજી આવે તેવી સ્થિતિ વચ્ચે સ્થાનિકો જીવવા મજબૂર બન્યા છે. પનામા નગર સોસાયટી, …
-
ગુજરાત
પંચમહાલના કાલોલના રોયણ ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા રોયણ ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે અડાદરા હાઈસ્કૂલમાં જવા માટે ચોમાસા દરમિયાન બે નદીઓ અને કાદવ કીચડ વાળો રસ્તો …
-
ગુજરાત
આ ચોમાસામાં સુરતમાં ખાડી કિનારે વસતા લોકોને નહીં સર્જાય સમસ્યા, મશીનથી કરાઇ ખાડીની સફાઇ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રાબિયા સાલેહ, સુરત દર ચોમાસામાં સુરતના પર્વત ગામ અને માધવબાગ જેવા વિસ્તારોમાં નવા સમાવિષ્ટ સણીયા હેમંતગામ અને કુંભારીયા ગામમાં ખાડી પુરની સમસ્યા સર્જાય છે. લાખોના નુકશાન સાથે ગામો સંપર્ક …
-
અહેવાલ—ઈરફાન મકરાણી, દેવગઢ બારીયા દેવગઢબારિયા નગરમાં સફાઇના અભાવે અનેક જગ્યાએ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. મંદિર જવાના રસ્તા ઉપર ગંદકીના લીધે દુર્ગંધ ફેલાતા નગરજનો ત્રસ્ત થઇ ગયા છે અને …
-
-
અમદાવાદ
ઉનાળામાં પાણીની પારાયણ સર્જાય, જો કે અમદાવાદની એક સોસાયટીમાં પાણીની રામાયણ સર્જાઈ
by Vipul Pandyaby Vipul PandyaAhmedabad : શાંતિપુરા સર્કલ પાસે આવેલી સત્યેશ રેસીડેન્સીના (Satyesh Residency) લોકો પાણીના કારણે ભારે હાલાકીમાં મૂકાયા છે. આખી સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ગટરના પાણી (Sewage water) ફરી વળતા, ગટરના પાણીનો …
-
ગુજરાત
રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અભિયાનનો કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર રાજ્યમાં રખડતાં પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્તીતી અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે આજે મોરબીથી રખડતા આખલાઓના ખસીકરણ માટે જાહેર કરાયેલ ખાસ ઝુંબેશનો પશુપાલન મંત્રી રાઘવજી …
-
ગુજરાત
વિશ્વભરમાં વધી સ્થુળતાની સમસ્યા, પુખ્તવયના 13 ટકા લોકોમાં મેદસ્વીતા, અમેરિકામાં સૌથી વધુ 41.9 ટકા લોકો મેદસ્વી
by Vipul Pandyaby Vipul Pandyaવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડેટા અનુસાર, 1975થી, સ્થૂળતાની સમસ્યા લગભગ ત્રણ ગણી વધી ગઈ છે. 2016માં વિશ્વભરના 13% પુખ્ત વયના લોકો મેદસ્વી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. કેટલાક દેશોમાં …
-
માછીમારોના પ્રશ્ને હવે મોઢવાડિયા મેદાનેમાછીમારોની વિવિધ સમસ્યાઓ સાંભળતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તમામ પ્રશ્નોની યાદી તૈયાર કરી વિધાનસભામાં રજૂઆત કરવાની આપી ખાતરીપોરબંદર (Porbandar) મત્સ્યોદ્યોગ બંદર મરણ પથારી પર હોવાથી અનેક લોકો …