Farmers Protest Update: છેલ્લા બે દિવસમાં પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ખેડૂતોએ (Farmers Protest) ભારે ધૂમ મચાવી છે. કારણ કે… ખેડૂતોએ ફરી એકવાર ખેતી ક્ષેત્રે (Farmers Protest) ન્યાન ન મળવાને કારણે …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
MSP : કોંગ્રેસે જ 2010માં સ્વામીનાથન કમિશનના અહેવાલને ફગાવી દીધો હતો
by Vipul Pandyaby Vipul PandyaMSP : પંજાબના હજારો ખેડૂતોએ એમએસપી (MSP) પર પાક ખરીદવા માટે કાયદેસર ગેરંટીની માંગ સાથે દિલ્હી તરફ કૂચ કરી છે. હાલમાં હરિયાણા અને પંજાબને જોડતી શંભુ બોર્ડર પર હજારો ખેડૂતો …
-
રાષ્ટ્રીય
ખેડૂતોની માંગને અમુક અંશે સ્વીકાર કાઢવામાં આવી છે: Anurag Thakur
by Aviraj Bagdaby Aviraj BagdaAnurag Thakur: તાજેતરમાં દેશના ખૂણે ખૂણે માત્ર એક અવાજ સંભળાઈ રહ્યો છે, એ છે દિલ્હી ચલો (Delhi Chalo). આ અવાજને બુલંદ ખેડૂતો (Farmers Protest) દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા …
-
રાષ્ટ્રીય
Minister Arjun Munda: ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા આંદોલન “દિલ્હી ચલો” પર કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન
by Aviraj Bagdaby Aviraj BagdaMinister Arjun Munda: દેશમાં ફરી એકવાર ખેડૂતોએ સરકારને ઘૂંટણ પર લાવવા માટે (Farmers Protest) દિલ્હી તરફ કૂચ કરી છે. તો બીજી તરફ સરકાર (Delhi) દ્વારા પણ કમરકસી લેવામાં આવી છે. …
-
રાષ્ટ્રીય
Jayram Ramesh on INDIA Alliance: કોંગ્રેસ નેતા દ્વારા INDIA ગઠબંધનના પાયા કેમ નબળા થયાની હકીકત જણાવી ?
by Aviraj Bagdaby Aviraj BagdaJayram Ramesh on INDIA Alliance: વર્ષ 2023 ની શરૂઆત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે વિપક્ષ દ્વારા INDIA ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2024 ની આસપાસ આ ગઠબંધનમાં તરાડો …
-
Loksabha Election 2024
Punjab માં અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધનની વાટાઘાટો નિષ્ફળ, જાણો શું છે કારણ…
by Dhruv Parmarby Dhruv ParmarNDA લોકસભા ચૂંટણીને લઈને પોતાના જૂથને વિસ્તારવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સંદર્ભમાં પંજાબ (Punjab)માં ગઠબંધનને લઈને ભાજપ અને અકાલી દળ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાતચીત ચાલી રહી …
-
રાષ્ટ્રીય
High Alert In Punjab: ખેડૂત આંદોલનને લઈ હરિયાણાના 7 જિલ્લામાં 3 દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ
by Aviraj Bagdaby Aviraj BagdaHigh Alert In Punjab: હરિયાણા સરકારે 11 ફેબ્રુઆરીથી રાજ્યના સાત જિલ્લામાં ત્રણ દિવસ માટે Internet સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ જિલ્લાઓ Punjab ની સરહદને અડીને આવેલા છે. …
-
રાષ્ટ્રીય
Punjab : રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે આપ્યું રાજીનામું, રાષ્ટ્રપતિને પત્ર લખી કહી આ વાત
by Vipul Senby Vipul Senપંજાબની (Punjab) એક મોટા સમાચાર આવ્યા છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે (Banwarilal Purohit) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માહિતી મુજબ, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી દીધું …
-
Political News: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આંચકા પછી, હવે આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં કોંગ્રેસને બાજુ પર મૂકી દીધી છે. AAP એ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી પંજાબમાં એકલા હાથે …
-
ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ હવે ફરી વખત ચર્ચાનો વિષય બન્યા છે. ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપી …