પંજાબ કોંગ્રેસમાં ઘણા આંતરિક વિવાદો હોય તેવું ઘણી વખત સામે આવી ચુક્યું છે. ખાસ કરીને નવજોત સિંદ્ધુને લઇને પાર્ટીમાં નેતાઓના અલગ-અલગ મંતવ્ય છે. તાજેતરમાં સિદ્ધુએ પોતાના જ એક નિવેદનથી પલટી …
-
-
આંતરરાષ્ટ્રીય
પિતા શાહબાઝની મદદથી પુત્ર બન્યો પંજાબનો નવો સીએમ, ઈમરાનની પાર્ટીના ત્રણ નેતાઓની ધરપકડ
by Vipul Pandyaby Vipul PandyaPML-Nના નેતા અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફના પુત્ર હમઝા શાહબાઝને શનિવારે પંજાબ વિધાનસભાના સત્ર દરમિયાન ભારે હોબાળા વચ્ચે પાકિસ્તાનમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. હમઝા શાહબાઝ 197 મતો સાથે …
-
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બન્યા બાદ ફટાફટ નિર્ણયો લેવાઇ રહ્યા છે. ચૂંટણી પૂર્વે જે વાયદાઓ કરવામાં આવી રહ્યા હતા, તેમાંથી વધુ એક વાયદો પંજાબ સરકારે પૂરો કર્યો છે. …
-
રાષ્ટ્રીય
ભગવંત માને પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, કહ્યું – જે લોકોએ મત નથી આપ્યો તેમની પણ સરકાર
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી હતી. 117 સીટોવાળી પંજાબ વિધાનસભામાં AAPને 92 સીટો મળી છે. જ્યારે કોંગ્રેસને 18 અકાલી દળને 3 અને ભાજપને 2 બેઠકો મળી …
-
GujaratElectionResult
16 માર્ચે ભગવંત માન લેશે મુખ્યમંત્રી તરીકે શપથ, મંત્રીઓની શપથ વિધિ મોકૂફ?
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબમાં આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે મળતી વિગતો અનુસાર આ સમારોહમાં મુખ્યમંત્રી સહિત …
-
GujaratElectionResult
મતગણતરી શરૂ થાય તે પહેલા પંજાબ CMએ કર્યું આ કામ
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબનો ચૂંટણી જંગ ઘણો રસપ્રદ બની શકે છે. આંતરિક કલહથી ઝઝૂમી રહેલી સત્તાધારી પાર્ટી કોંગ્રેસને આમ આદમી પાર્ટી તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, એક્ઝિટ પોલના અંદાજા …