Ram Temple : અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશ હવે દીવાઓથી ઝગમગી ઉઠ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના (Ram Temple )પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન હતા, તેઓ દિલ્હીમાં તેમના …
-
-
રાષ્ટ્રીય
75% સંરક્ષણ ખરીદી ઘરેલું ઉદ્યોગો પાસેથી થશે, સંરક્ષણ પ્રધાન રાજનાથે એરો ઇન્ડિયા-2023માં કહી આ મોટી વાત
by Vipul Pandyaby Vipul Pandyaસંરક્ષણ (Defense) પ્રાપ્તિ માટે નિર્ધારિત કુલ બજેટના 75 ટકા માત્ર સ્થાનિક ઉદ્યોગો પર ખર્ચવામાં આવશે. આ નિર્ણય બાદ હવે લગભગ 1,00,000 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવશે. આ રકમમાંથી સૈન્ય પ્લેટફોર્મ …
-
રાષ્ટ્રીય
ભારત કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર, અરૂણાચલના તવાંગમાં રાજનાથ સિંહનો કડક સંદેશ
by Vipul Pandyaby Vipul Pandyaતવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પ્રથમ વખત અરુણાચલ પ્રદેશ પહોંચ્યા છે. રાજનાથ સિંહે સિયાંગમાં ચીનને કડક સંદેશ આપ્યો. રાજનાથે કહ્યું કે ભારત …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
અમારી સરકાર છે ત્યાં સુધી 1 ઇંચ જમીન ઉપર પણ કોઇ કબ્જો નહીં કરી શકેઃ અમિત શાહ
by Vipul Pandyaby Vipul Pandyaઅરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે દેશમાં ભાજપની સરકાર છે. જ્યાં સુધી અમારી સરકાર છે ત્યાં સુધી ભારતની 1 …
-
રાષ્ટ્રીય
તવાંગમાં ભારત-ચીન ઘર્ષણ મુદ્દે રક્ષામંત્રી એવું શું બોલ્યા કે વિપક્ષે ગુસ્સામાં ગૃહમાંથી કર્યું વોકઆઉટ
by Vipul Pandyaby Vipul Pandyaઅરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણનો મામલો ગરમાયો છે. વિપક્ષી પાર્ટીઓ આજે સંસદમાં સરકાર પર પ્રહાર કરવાના મૂડમાં છે. આ દરમિયાન સરકાર પણ વિપક્ષને જવાબ …
-
આંતરરાષ્ટ્રીય
યુક્રેનના ડર્ટી બોમ્બને લઈને ચિંતા, રશિયાના સંરક્ષણ પ્રધાને રાજનાથ સિંહ સાથે ફોન પર કરી વાત
by Vipul Pandyaby Vipul Pandyaરશિયાના (Russia)સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુએ આજે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે ફોન પર વાત કરી અને યુક્રેન દ્વારા ડર્ટી બોમ્બના સંભવિત ઉપયોગ અંગે રશિયાની ચિંતાઓ અંગે ચર્ચા …
-
રાષ્ટ્રીય
ઉત્તરાખંડ પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીન બોર્ડર પર સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી
by Vipul Pandyaby Vipul Pandyaરક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન બોર્ડર પર સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે. તેઓ મંગળવારે 04 ઓક્ટોબરે ઉત્તરાખંડ આવી ચૂક્યા છે. રક્ષા મંત્રી ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના અને ઓલીની પણ …
-
રાષ્ટ્રીય
રક્ષામંત્રીશ્રીએ USના ડિફેન્સ સેક્રેટરી સાથે કરી વાત, પાકિસ્તાનને મદદ અંગે ચિંતા વ્યક્ત કરી
by Vipul Pandyaby Vipul Pandyaરક્ષામંત્રીશ્રી રાજનાથ સિંહે યુએસ ડિફેન્સ સેક્રેટરી લોઈડ ઓસ્ટિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેણે પાકિસ્તાનના F-16 ફાઈટર એરક્રાફ્ટ માટે પેકેજ આપવાના અમેરિકાના નિર્ણય પર ભારતની ચિંતા વ્યક્ત કરી છે. વાતચીત …
-
રાષ્ટ્રીય
અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ, PM મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
by Vipul Pandyaby Vipul Pandyaપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ પર આખો દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને …
-
રાષ્ટ્રીય
અગ્નિપથ પર મંથન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આજે પણ મહત્વની બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaસંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આર્મી ચીફ અને વરિષ્ઠ કમાન્ડરો સાથે અગ્નિપથ યોજનાની સમીક્ષા કરી રહ્યા છે. આ બેઠક પછી, લશ્કરી બાબતોના વિભાગ (ડીએમએ)ના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરી સહિત …