જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાંથી (Rajouri) એક મોટા સમાચાર આવ્યા છે. રાજૌરી સેક્ટરના થાનામંડી (Thanamandi) વિસ્તારમાં બે સૈન્ય વાહનો પર આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. …
-
-
રાષ્ટ્રીય
Kashmir Martydom : કોઈના ભાઈ પણ શહીદ, કોઈના બે અઠવાડિયા પછી લગ્ન… રાજૌરીના 5 શહીદોની કહાની તમને રડાવી દેશે
by Dhruv Parmarby Dhruv Parmarજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સતત બે દિવસ સુધી આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલુ રહ્યું. આ અથડામણમાં બે કેપ્ટન સહિત પાંચ સેનાના જવાનો શહીદ થયા હતા. આ શહીદોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અહીં …
-
રાષ્ટ્રીય
Jammu and Kashmir : રાજૌરીમાં આતંકીઓ સાથે સેના અને પોલીસની અથડામણ, કેપ્ટન અને જવાન શહીદ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના રાજૌરીમાં આતંકીઓ સાથે સેના અને પોલીસની અથડામણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણમાં સેનાના એક કેપ્ટન તથા જવાન મળીને 2 જવાન શહીદ થયા છે …
-
-
રાષ્ટ્રીય
આતંકવાદી હુમલાના એક દિવસ બાદ રાજનાથ સિંહ પહોંચ્યા રાજૌરી, સૈનિકોની વધારી હિંમત
by Hiren Daveby Hiren Daveજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના સતત આતંકીઓની શોધમાં લાગેલી છે. શુક્રવારે એન્કાઉન્ટર દરમિયાન અહીં 5 જવાન શહીદ થયા હતા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથી સિંહ શનિવાર રાજૌરી પહોંચ્યા હતા જ્યાં તેમણે શહીદ …
-
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાંચ જવાનો શહીદ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા …
-
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં બે જવાન શહીદ થઇ ગયા છે.. જે માહિતી સામે આવી છે તે મુજબ આઇઇડી બ્લાસ્ટમાં લગભગ 4 જવાન ઘાયલ થયાના સમાચાર છે, …
-
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં IED બ્લાસ્ટડાંગરીમાં IED બ્લાસ્ટમાં 3 લોકોને ઈજાવિરોધ પ્રદર્શન સમયે જ બ્લાસ્ટથી હડકંપગઈકાલે આતંકીઓએ 4 હત્યા કરી હતીહત્યાના વિરોધમાં લોકોનું હતું પ્રદર્શનજમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાથી એક મોટા સમાચાર સામે …