અમદાવાદ (Ahmedabad) નિકોલ ખાતે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગનો (Food Poisoning) મામલો સામે આવ્યો હતો. આ કેસમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને રેસ્ટોરન્ટને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો …
-
-
ગુજરાત
Chaitar Vasava : સમર્થકોમાં ખુશીનો માહોલ, 48 દિવસ જેલમાં રહ્યા બાદ આજે ધારાસભ્યની મુક્તિ
by Vipul Senby Vipul Senડેડિયાપાડાના (Dediapada) ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના (AAP) નેતા ચૈતર વસાવાના (Chaitar Vasava) સમર્થકો માટે આજે ખુશીનો દિવસ છે. કારણ કે, 48 દિવસ જેલમાં રહ્યા બાદ આજે ધારાસભ્ય ચૈતર વસાવા …
-
Narmada : SOU ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર ઓફ વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજપીપળાના (Narmada) રાજપીપળામાં(Narmada) મહિલાએ ધાબાને જ બગીચો બનાવ્યો મહાવિદ્યાલ રોડ …
-
ગુજરાત
Narmada ના રાજપીપળામાં રાજ્ય સરકાર દ્વારા summercamp નું આયોજન કરવામાં આવ્યું
by Hiren Daveby Hiren Daveગુજરાત સરકાર દ્વારા જીમનાસ્ટીક કેમ્પનું આયોજન આયોજન કરે છે જેમાં આ વર્ષે નર્મદા જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નવી સુવિધાઓ ઉભી કરી છે જેમા ખેલાડીઓ માટે નવું બિલ્ડીંગ,સિન્થેટિક ટ્રેક,જીમનાસ્ટીક જેવી સુવિધાઓ આપવાામાં …
-
ગુજરાત
સ્લો લર્નર કહેનારા તબીબોને ખોટા પાડ્યા માનસિક અસ્થિર મગજની માતાના પુત્રએ
by Viral Joshiby Viral Joshiઅહેવાલ – આશિષ પટેલ, નર્મદા રાજપીપલા શહેરમાં કાળકા માતા મંદિર વિસ્તારમાં પિતા દ્વારા તરછોડાયેલ અને અસ્થિર મગજની માતાનો એક બાળક અંકીત વસાવા એકલો અટુલો ફરતો હતો.જો કે નજીકમાં રહેતી એક …
-
પોડકાસ્ટ—કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ રાજપીપળાએ રાજવીઓની નગરી અને એક ઐતિહાસિક રાજા વેરીશાલજીની નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં મા હરસિદ્ધિનું મંદિર વૈરીશાલજી મહારાજે આશરે 400 વર્ષ પહેલા બંધાવ્યું હતું. નર્મદા જીલ્લાના …
-
GujaratElectionResultગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના ભવ્ય રોડ-શોમાં પ્રચંડ જનસમર્થન મળ્યું, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaઅમિતભાઈ શાહનો રાજપીપળામાં રોડ-શો નર્મદાના રાજપીપળામાં શાહેન શાહનો રોડ શોઅમિતભાઈ શાહના રોડ શોમાં ઉમટી જનમેદનીગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) પ્રચાર-પ્રસાર ચરમસીમાએ છે. રાજકિય પાર્ટીઓ પુર જોશથી ચૂંટણી કેમ્પેઈન ચલાવી રહી …
-
ગુજરાત
માં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું અનેરું મહત્ત્વ, ઉમટી રહી છે શ્રદ્ધાળુઓની ભીડ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું જેટલું મહત્ત્વ લોકકલ્યાણ માટે છે, તેટલું જ મહત્ત્વ આ મહાન નદીની પાવન પરિક્રમાનું છે.. હાલ પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે, ત્યારે દેશભરમાંથી સેંકડોની સંખ્યામાં …