કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના જલ્દી સ્વસ્થ થવાની ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ થયાને એક મહિનો પૂરો થવાનો છે. 10 ઑગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ રાજુ શ્રીવાસ્તવને …
-
-
મનોરંજન
રાજુ શ્રીવાસ્તવની તબિયત સુધારા પર, પરંતુ હજુ વેન્ટિલેટર હટાવવામાં આવશે નહીં
by Vipul Pandyaby Vipul Pandyaરાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ થયાને 2 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. પરિવાર, ચાહકો અને મિત્રો બધા કોમેડિયનના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને …
-
મનોરંજન
મોતને હાથ તાળી દઇ આવ્યાં આ કોમેડિયન, 15 દિવસ પછી ફરી હોશમાં આવ્યા, સ્વાસ્થ્યમાં સુધારો
by Vipul Pandyaby Vipul Pandyaકોમેડિયન રાજુ શ્રીવાસ્તવ ફરી હોશમાં આવી ગયા છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારથી તેઓ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં …
-
મનોરંજન
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના ભાઈ દીપુ શ્રીવાસ્તવે VIDEO જાહેર કરી તબિયત અંગે જાણકારી આપી
by Vipul Pandyaby Vipul Pandyaદીપુ શ્રીવાસ્તવે કહ્યું કે રાજુ શ્રીવાસ્તવ દેશની સૌથી મોટી હોસ્પિટલ અને શ્રેષ્ઠ ડોક્ટરની દેખરેખ હેઠળ છે. ડોકટરો પૂરતી તકેદારી રાખી રહ્યા છે. સાથે જ રાજુ શ્રીવાસ્તવની હેલ્થમાં રિકવરી ચાલુ છે.લોકપ્રિય …
-
ગજોધરના કેરેક્ટરથી પ્રખ્યાત બનેલા અને લોકોને હસાવનારા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastava)ની સ્થિતિ ફરીવાર બગડી છે. અગાઉ તેમની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી હતી પરંતુ થોડાં સમય બાદ તેમની સ્થિતિમાં સુધારો …
-
મનોરંજન
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત લથડી, જીમ કરતા આવ્યો હાર્ટ એટેક
by Vipul Pandyaby Vipul Pandyaકોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે તે ટ્રેડ મિલ પર પડી ગયો અને ઘાયલ થયો. ત્યાર બાદ તેને …