દિવસભરના રોડ શૉ બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે (Amit Shah) વેજલપુર ખાતે જનસભા સંભોધી હતી. અમિત શાહે વેજલપુરમાં જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, સાતમી તારીખે …
-
-
ગુજરાત
Ram Navami : આ મુસ્લિમ યુવકની રામભક્તિ બની ચર્ચાનું કેન્દ્ર, છેલ્લા 20 વર્ષથી અવિરત
by Vipul Senby Vipul Senઆજે દેશભરમાં રામનવમીની (Ram Navami) ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષો સુધી રાહ જોયા બાદ અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આ પહેલી રામનવમીની છે. ત્યારે ભક્તોમાં અનેરો …
-
ગુજરાત
RamNavami : જગન્નાથ મંદિરે પહોંચ્યા પૂર્વ Dy.CM નીતિન પટેલ, જાણો ક્ષત્રિય સમાજનાં આંદોલનને લઈ શું કહ્યું ?
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે આજે ગુજરાત સહિત દેશભરમાં રામનવમીની (RamNavami) ઊમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ સ્થળે શોભાયાત્રા, રેલી અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. …
-
ધર્મ ભક્તિ
Ayodhya : આ વખતે રામ નવમી ખાસ રહેશે, વૈજ્ઞાનિકો રામલલાની મૂર્તિ પર સૂર્ય તિલકની તૈયારીમાં વ્યસ્ત…
by Dhruv Parmarby Dhruv Parmarઆ વખતે અયોધ્યા (Ayodhya)માં રામનવમી ખાસ બનવાની છે. રામ મંદિરના નિર્માણ બાદ આ પ્રથમ રામનવમીમાં રામલલાની જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ નવમીના અવસર પર …
-
ગુજરાત
Parasottam Rupala : મંત્રી પરશોત્તમ રૂપાલાને લાગી તલવાર, મ્યાનમાંથી કાઢતી વેળાએ થઈ ઇજા
by Vipul Senby Vipul Senરાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા (Parasottam Rupala) હાલ રાજકોટની મુલાકાતે છે. અહીં, તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપીને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા …
-
ગુજરાત
Parshottam Rupala : કેન્દ્રીય મંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું – તેમણે દેશની ભાવનાઓને ઠોકર મારી છે…
by Vipul Senby Vipul Senલોકસભા ચૂંટણી (Lok Sabha elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં રાજકીય માહોલ વધુ ગરમાઈ રહ્યો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ અને શાબ્દીક પ્રહાર …
-
ગુજરાત
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશ મોદીમય બન્યો : ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR Patil
by Hardik Shahby Hardik Shahઆણંદ જિલ્લાના બોચાસણ અક્ષરવાડી (Aksharwadi) ખાતે બીજેપીનો (BJP) સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ C.R. Patil કાર્યકર્તાઓને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે, અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર બન્યા …
-
ગુજરાત
Anand : BJP સ્નેહમિલન કાર્યક્રમમાં C.R. Patil ના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- પહેલા લોકોને પાણી માટે પણ…
by Vipul Senby Vipul Senઆણંદ (Anand) જિલ્લાના બોચાસણ (Bochasan) અક્ષરવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R. Patil) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે સંબોધનમાં કોંગ્રેસ …
-
ગુજરાત
Ambarish Der : કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અમરીશ ડેરની પ્રેસ કોન્ફરન્સ, આવતીકાલે કમલમ જશે
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા કોંગ્રેસના (Congress) દિગ્ગજ નેતા અને રાજુલાના (Rajula) પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર (Ambarish Der) ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. આજે અમદાવાદના (Ahmedabad) સાયન્સ સિટી વિસ્તારમાં …
-
ગુજરાત
Gujarat First Exclusive : અયોધ્યા જતા ગુજરાતના મંત્રીઓ સાથે Gujarat First ની Exclusive વાતચીત, જાણો કોણે શું કહ્યું?
by Vipul Senby Vipul Senઉત્તરપ્રદેશના (UP) અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિરનું નિર્માણ થયું છે. પીએમ મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં રામ મંદિરનો (Ram Temple) ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો હતો. ત્યારે આજે ગુજરાતનું મંત્રીમંડળ (Gujarat …