આ દિવસોમાં દરેક જગ્યાએ ભગવાન રામ (Ram)નું નામ સંભળાઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ (Ram)ને બિરાજવામાં આવ્યા હતા. સૌથી વધુ જોવાયેલી ધાર્મિક સિરિયલ ડીડી નેશનલ પર ટેલિકાસ્ટ …
-
-
ગુજરાત
Surat : રામાયણની થીમ પર અનોખા લગ્ન, વર-કન્યાનો પરિવેશ જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામ્યા! જુઓ Video
by Vipul Senby Vipul Senઅયોધ્યામાં (Ayodhya) ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ ઇતિહાસ રચાયો. વર્ષોના લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરમાં શ્રી રામલલ્લા (Shri Ramlalla) બિરાજમાન થયા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran …
-
રામ મંદિર
Ram Temple Infrastructure: જાણો… કેવી રીતે રામ મંદિર 1000 વર્ષ સુધી રહેશે યથાવત ?
by Aviraj Bagdaby Aviraj BagdaRam Temple Infrastructure: Ayodhya માં આજરોજ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ સંપૂર્ણપણે સંપન્ન થયો છે. આ સાથે મંદિરના ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. જો કે, 2020 માં શરૂ થયેલ …
-
ધર્મ ભક્તિ
અગણિત ગુણના સ્વામી અને તૃષ્ણાના તારણહારી એટલે રઘુકુલ નંદન મર્યાદા પુરષોત્તમ શ્રી રામ
by Harsh Bhattby Harsh Bhattઅગણિત ગુણના સ્વામી મર્યાદા પુરષોત્તમને શબ્દોના થકી વ્યાખ્યાયિત કરવા શક્ય નથી. ભગવાન શ્રી રામની ખ્યાતિ, પ્રતિષ્ઠા, ગુણ, સુંદરતા, વ્યક્તિત્વ અને તેમના અવિરત નામનો મહિમા અગણિત, અચલ અને અદ્વિતીય છે. ભગવાન …
-
રામ મંદિર
PM મોદી પહોંચ્યા એ સ્થળે જ્યાં વિભીષણે ખોલ્યો હતો લંકાનો ‘ભેદ’
by Harsh Bhattby Harsh Bhattઆવતીકાલે ભગવાન શ્રી રામ પોતાની નગરીમાં 500 વર્ષ બાદ પાછા ફરી રહ્યા છે. સમગ્ર વિશ્વ હાલ ભગવાન રામની ભક્તિ રસમાં ડૂબેલું છે. ભગવાન શ્રી રામના ગુણ, ગાથા અને શૌર્યના ચર્ચા …
-
ગુજરાત
Ramayan Serial નું શૂટિંગ ક્યાં થયું હતું ? જાણો આજે ત્યા કેવો છે માહોલ
by Hardik Shahby Hardik ShahRamayan Serial : અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યારે રામાયણમય માહોલ સર્જાઈ રહ્યો છે. એવા …
-
પતંગનો ઇતિહાસ : ભારત તહેરવારોનો દેશ છે તેમ કહીએ તો પણ ખોટું હશે નહીં. ભારતમાં ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય કે પછી રાષ્ટ્રીય હોય બધા જ તહેવાર ઉમળકાભેર ઉજવવામાં આવે છે. …
-
ગુજરાત
અહી વારલી શૈલીના ચિત્રકલાના માધ્યમથી કંડાર્યા રામયાણના અદભૂત ચિત્રો, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattઅયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ધરમપુરમાં પણ આ પ્રસંગને ઐતિહાસિક અને યાદગાર બનાવવા …
-
આંતરરાષ્ટ્રીય
AYODHYA IN THAILAND : થાઈલેન્ડમાં પણ અયોધ્યા, અહી વિવિધ ધર્મના લોકો છે રામ ભક્ત
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – રવિ પટેલ ઉત્તર પ્રદેશની અયોધ્યાની જેમ થાઈલેન્ડમાં પણ અયોધ્યા છે. આ સ્થળનું નામ માત્ર અયોધ્યા જ નથી, પરંતુ અહીંના રાજાઓના નામ પર પણ રામનું બિરુદ છે, જે અહીંની …
-
ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને એક અગત્યનું અપડેટ સામે આવી રહ્યું છે.એવું કહેવામાં આવે છે કે નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત ‘રામાયણ’ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.આ …