રામ નવમીના પાવન પર્વ પર દેશભરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટાભાગના શહેરોમાં રામનવમીની શોભાયાત્રામાં અસામાજીક તત્વો દ્વારા પથ્થરો અને હથિયારો દ્વારા હુમલાઓ કરી હિંસા ભડકાવવામાં આવી હતી. ઘટનાના પગલે …
-
-
-
-
-
રાષ્ટ્રીય
ભારતમાં રામનવમીની શોભાયાત્રા ન કાઢે તો શું પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં કાઢશે ? ગિરિરાજ સિંહ આકરા પાણીએ
by Vipul Pandyaby Vipul Pandya -
રાષ્ટ્રીય
મોદી અને શાહના ગુજરાતમાં મુસ્લિમોએ પથ્થર ફેંક્યા, શું કોઈ માનશે? : સંજય રાઉત
by Vipul Pandyaby Vipul Pandyaપવિત્ર રામનવમીના દિવસે ગુજરાત સહિત વિવિધ રાજ્થયોમાં થયેલી હિંસાને લઈને હવે રાજનીતિ શરુ થઇ છે. વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે સરકાર તરફથી પણ …
-
રાષ્ટ્રીય
શિવરાજ એક્શન મોડમાં, હિંસા કરનારા આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યું, નોકરી પણ છીનવી
by Vipul Pandyaby Vipul Pandyaમધ્યપ્રદેશના ખરગોનમાં રામ નવમીના અવસરે થયેલી હિંસા બાદ રાજ્યના શિવરાજ સિંહ ચૌહાણ એક્શન મોડમાં આવી ગયા છે. સોમવારે તોફાનીઓના મકાનો તોડવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શહેરના સંવેદનશીલ છોટી મોહન …
-
ગુજરાત
હિંમતનગર બાદ ખંભાતમાં રામનવમી શોભાયાત્રામાં ઘર્ષણ, બે જુથ વચ્ચે પથ્થરમારો, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaસાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હવે ખંભાતમાં પણ આવી ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના ખંભાતમાં પણ રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રામાં ઘર્ષણ થયું છે. શોભાયાત્રા દરમિયાન …
-
ગુજરાત
હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસ છોડ્યા, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaરવિવારે રામનવમીના દિવસે ગુજરાતમાં સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે હિંમતનગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું …