આજે રાજકોટ શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ અને શહેરભરમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો. શહેરના નાનામૌવા સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી રથયાત્રા પ્રસ્થાન કર્યું હતું અને દિવસભર શહેરમાં નગરચર્યા કર્યા …
-
-
ગુજરાત
અમદાવાદ પોલીસ ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજનજર, પહેલીવાર થઈ રહ્યો છે આ સિસ્ટમનો ઉપયોગ
by Dhruv Parmarby Dhruv Parmarઅમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે રથયાત્રામાં સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ દ્વારા ટેથર્ડ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડ્રોનની મદદથી ગુજરાત પોલીસ મોનિટરિંગ …
-
ગુજરાત
RathYatra 2023 : રથયાત્રાને લઈને તંત્ર એલર્ટ, CM અને ગૃહ રાજ્યમંત્રીએ વિસ્તૃત જાણકારી મેળવી
by Viral Joshiby Viral Joshiઅમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને તંત્ર એલર્ટ છે સવારે નિકળેલી રથયાત્રા તેના નિયતરૂટ પર આગળ ધપી રહી છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય રણછોડ…. માખણ …
-
ગુજરાત
RathYatra 2023: ગૃહમંત્રી Amit Shah એ કરી મંગળા આરતી, જુઓ Video
by Viral Joshiby Viral Joshiઅમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થયો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવ્યો તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતા. આ પહેલા …
-
ગુજરાત
RathYatra2023 : શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભગવાનની નગરયાત્રાનો પ્રારંભ, મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરી
by Viral Joshiby Viral Joshiઅમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો પ્રસ્થાન કરાવ્યો. ભગવાનની રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી …
-
ગુજરાત
રથયાત્રા 2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરીને મહા આરતી ઉતારી
by Dhruv Parmarby Dhruv Parmarભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આવતીકાલે નીકળશે. ત્યારે આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથજીને હાર પહેરાવ્યો હતો ત્યારબાદ ભગવાનની મહા આરતી …
-
US જતા પહેલા PM મોદીએ અમદાવાદમાં એક ભેટ મોકલી છે. હાલ ભગવાન જગન્નાથના 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે દેશના વર્તમાન …
-
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના આગલા દિવસે એટલે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે બપોરે કૉંગ્રેસ કમિટી …
-
ગુજરાત
Rathyatra 2023 : ભગવાન Jagannathji ના સોનાવેશના દર્શન માટે ભક્તો ઉમટ્યા
by Hiren Daveby Hiren Daveભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના આગલા દિવસે એટલે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. જુઓ વીડિયો ..
-
ગુજરાત
Ahmedabad Rathyatra 2023 : 10 કિલો ચોકલેટમાંથી ભગવાન જગન્નાથજીનો રથ તૈયાર કરાયો, જુઓ Video
by Viral Joshiby Viral Joshiઅમદાવાદમાં મંગળવારે સવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તો આતુર છે ત્યારે લોકો પોતપોતાની યથાશક્તિ પ્રમાણે ભગવાનની ભક્તિ કરે છે ત્યારે અમદાવાદના શિલ્પાબેન ભટ્ટ દ્વારા ભગવાન …