અમદાવાદમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો પ્રસ્થાન કરાવ્યો. ભગવાનની રથયાત્રાને લઈને મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી …
-
ગુજરાત
-
જગતનો નાથ આજે રથમાં નગરચર્યાએ નીકળશે. અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. તે પૂર્વે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં …
-
ગુજરાત
રથયાત્રા 2023: ભગવાનને કેમ વહેલી સવારે ખીચડીનો ભોગ ધરાવાય છે..? જાણો
by Vipul Pandyaby Vipul Pandyaભગવાન જગન્નાથને ખીચડીનો પ્રસાદ 5 હજાર કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર ખીચડી સાથે કોળા અને ગવારનું શાક 2 હજાર કિલો કોળા અને ગવારનું શાક ભગવાન જગન્નાથજીની આજે ભવ્ય રથયાત્રા નિકળશે. તે …
-
ગુજરાત
રથયાત્રા 2023: ભગવાનની મંગળા આરતી યોજાઇ, ભક્તોમાં ભારે ઉત્સાહ
by Vipul Pandyaby Vipul Pandyaજગતનો નાથ આજે રથમાં નગરચર્યાએ નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ગૃહમંત્રી અમિતભાઈ શાહે પરિવાર સાથે દર્શન કર્યા મંગળા આરતી બાદ ભગવાનનો ખીચડીનો ભોગ 6.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે …
-
ગુજરાત
આજે ઓડિશાના પુરીમાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર, અતિ પ્રાચીન રથયાત્રાનો થશે પ્રારંભ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે અષાઢી બીજ છે અને આજે રથયાત્રાનો પવિત્ર દિવસ છે. ઓડિશાના પુરી ખાતેના પ્રખ્યાત જગન્નાથ મંદિર ખાતે પણ આજે રથયાત્રા યોજાશે. પુરીની રથયાત્રા અતિ પ્રાચીન માનવામાં આવે છે. નગરજનોને સામે …
-
ગુજરાત
રથયાત્રા 2023 : જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠશે આજે શહેરના માર્ગો….
by Vipul Pandyaby Vipul Pandyaદેશની બીજી સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આજે અમદાવાદમાં યોજાશે. ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરજનોને સામે ચાલીને દર્શન આપવા નિકળશે. ભગવાનના દર્શન કરવા ભક્તોમાં ભારે …
-
ગુજરાત
રથયાત્રા 2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરીને મહા આરતી ઉતારી
by Dhruv Parmarby Dhruv Parmarભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આવતીકાલે નીકળશે. ત્યારે આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જમાલપુર જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી દ્વારા ભગવાન જગન્નાથજીને હાર પહેરાવ્યો હતો ત્યારબાદ ભગવાનની મહા આરતી …
-
US જતા પહેલા PM મોદીએ અમદાવાદમાં એક ભેટ મોકલી છે. હાલ ભગવાન જગન્નાથના 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે દેશના વર્તમાન …
-
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના આગલા દિવસે એટલે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. આજે બપોરે કૉંગ્રેસ કમિટી …
-
ગુજરાત
Rathyatra 2023 : ભગવાન Jagannathji ના સોનાવેશના દર્શન માટે ભક્તો ઉમટ્યા
by Hiren Daveby Hiren Daveભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના આગલા દિવસે એટલે આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. ભગવાનના સોનાવેશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. જુઓ વીડિયો ..