Ambaji : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. Ambaji મંદિર ઊપર …
-
-
ધર્મ ભક્તિ
પોષી પૂનમના દિવસે મા અંબાનો પ્રાગટ્ય દિન, જાણો પોષી પૂર્ણિમાનું માહાત્મ્ય
by Harsh Bhattby Harsh Bhattપોષ સુદ પૂર્ણિમાના દિવસે પોષી પૂનમનો તહેવાર ઉજવવામાં આવે છે. આમ તો હિન્દૂ ધર્મમાં પૂર્ણિમાનું ખુબ મહત્વ રહેલું છે, અને પોષ મહિનામાં આવતી પૂનમનું અનેરું માહત્મ્ય રહેલું છે. આ દિવસ …
-
ધર્મ ભક્તિ
શા માટે ચંદ્રને ચાયણીથી જોવામાં આવે છે ? શું છે કરવા ચોથનું મહત્વ, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattવિવાહિત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વ્રત રાખે છે. કરવા ચોથનું વ્રત દર વર્ષે કારતક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીથી તિથિ પર રાખવામાં આવે છે. કરવા ચોથનું વ્રત મુશ્કેલ વ્રતમાંનું …
-
ગુજરાત
પુત્રવધુ પર તાંત્રિક વિધિ કરાવવાનો સસરિયાઓનો આરોપ , તાંત્રિક વિધિના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
by Vipul Pandyaby Vipul Pandyaશહેરના મોટેરા વિસ્તારમાં પુત્રવધુએ સાસરીવાળા સામે તાંત્રિક વિધી કરી હોવાની ફરીયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે.સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ પાસે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે …
-
ધર્મ ભક્તિ
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે, જાણો પૂજનવિધિ, મંત્ર
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં નવરાત્રીના પવિત્ર તહેવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રિ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવે છે. નવરાત્રિના ચોથા દિવસે માતાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની …
-
અમદાવાદ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો પ્રારંભ, યજમાનો દ્વારા પૂજા શરૂ કરવામાં આવી
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા બે વર્ષ કોરોનાના કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અમુક નિયમો સાથે નીકળી શકી હતી. જોકે, આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડાના કારણે ભક્તો આ વર્ષની રથયાત્રામાં તેમના ભગવાનના દર્શન કરી …