ભારતનું Chandrayaan-3 ટૂંક સમયમાં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. તે ભારતની આશા સાથે ચંદ્રની સપાટી પર ઉતરશે. તે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવી સંભાવના છે. …
-
-
ભારત અવકાશ ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે, જ્યાં આજે બપોરે ચંદ્રયાન-3 લોન્ચ થયું. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા ચંદ્ર વિશે …