વડોદરાની ઘટના બાદ ડાકોર ગોમતી નૌકા વિહાર પર કાર્યવાહી કરવા માગ ઉઠી છે. નૌકા સંચાલક દ્વારા નિયમોના ભંગ કરવા બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી નહિ થતાં અરજદાર દ્વારા જળસમાધિ …
-
-
કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત કુલ- 21 ટાપુઓ/રોક (ખડક) આવેલ છે. આ નિર્જન ટાપુઓ પૈકી …
-
ગુજરાત
SURAT : જીવલેણ અકસ્માતને રોકવા લેવાયો મહત્વનો નિર્ણય, આ 25 સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરાયા
by Harsh Bhattby Harsh Bhattસુરતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતાં સરવે કરી મહત્વનો નિર્ણય લેવાયો છે.ગ્રામ્ય વિસ્તારોમાં કોસંબા, કામરેજ, કડોદરા, પલસાણાનાં ૨૨ થી ૨૫ જેટલા સ્થળોને અકસ્માત ઝોન જાહેર કરાયા છે, સાથે જ બ્લેક …
-
Read
ગોંડલ સબજેલમાં બે કેદીઓએ એસીડ પીધુ, સબજેલમાં સલામતી અને વ્યવસ્થાને લઇને ઉઠ્યા સવાલ
by Vishal Daveby Vishal Daveગોંડલની બહુ ચર્ચિત સબજેલમાં ગતરાત્રીના કાચાકામના બે કેદીઓએ એસીડ પી લેતા બન્નેને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. હમેંશા ચર્ચા મા રહેતી ગોંડલની સબજેલ ફરી …
-
Read
દીપડાની આવક જાવન ને પગલે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ યાત્રિકોની સુરક્ષાને લઈને બંધ રખાયો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના …
-
ગુજરાત
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સિંહોની સલામતી અંગે કરી પૃચ્છા
by Vishal Daveby Vishal Daveબિપરજોય વાવાઝોડું મધ્યરાત્રીએ ગુજરાતને ઘમરોળી રહ્યું છે ત્યારે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતની કિંમતી જણસ એવા એશિયાટીક સિંહોની ચિંતા સતત વડાપ્રધાન મોદીને થઇ રહી છે, વડાપ્રધાન મોદી પહેલેથીજ વાવાઝોડા સાથે જોડાયેલી …
-
ગુજરાત
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે નોંધાવી આ અનોખી સિદ્ધિ , પ્રવાસીઓની સલામતી માટેની પ્રતિબદ્ધતાનો પૂરાવો
by Vishal Daveby Vishal Daveઅમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ એરપોર્ટે લોસ્ટ ટાઇમ ઇન્જરીઝ વિના સતત 50 લાખ માનવ કલાકો સુધી ઝડપી અને સલામતીપૂર્વક કામકાજ કરવાની …
-
ગુજરાત
સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 104 મોડીફાઇડ બાઈકનું લોકાર્પણ, સુરતની જનતાને વધુ સલામતી પુરી પાડવાનો હેતુ
by Vipul Pandyaby Vipul Pandyaસુરતના અઠવાગેટ ખાતે યુનિક કાર્યક્રમ યોજાયો હતો,પોલીસ દ્વારા યોજાયેલા મોડીફાઇ બાઈકના લોકાર્પણમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓની હાજરી જોવા મળી હતી,કાર્યક્રમમાં મહિલાઓ માટે , બાળકો માટે અને ખાસ કરીને શહેરના વરિષ્ઠ …
-
ગુજરાત
ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહોના મોતથી સુરક્ષા પર ઉઠ્યા સવાલ, કરોડોની ગ્રાન્ટ આખરે જાય છે ક્યાં ?
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર એશિયામાં સિંહો માત્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સિંહોને બચાવવા સરકાર અનેક પ્રયાસો કરી રહી હોવાના દાવા કરી રહી છે.. પરંતુ સિંહો પર સંકટ યથાવત રહ્યું …