Sabarkantha: આગામી થોડાક દિવસોમાં લોકસભાની ચૂંટણીનું (Lok Sabha Elections) જાહેરનામું પ્રસિધ્ધ થવાનું છે. તે અગાઉ ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા તમામ 26 બેઠકો ભારે સરસાઈથી જીતવા માટે પક્ષના પદાધિકારીઓ અને …
-
ગુજરાત
-
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) બુધવારે રાજસ્થાનના જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન તેમણે સનાતન ધર્મ પર મોટું નિવેદન આપ્યું છે. યોગીએ કહ્યું કે એક જ ધર્મ છે …
-
Top News
PORBANDAR : દેખો દેખો કોન આયા સનાતની શેર આયા, સુદામાપુરીમાં સનાતન ધર્મના આજે બે-બે સૂર્ય ઉગ્યા
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – કિશન ચૌહાણ, પોરબંદર સુદામાપુરીમાં સનાતન ધર્મના જાણે આજે બે-બે સૂર્ય ઉગ્યા હોય એવું વાતાવરણ સર્જાયું છે. સાંદીપનિ અને શ્રી હરિ મંદિરના સંસ્થાપક ભાઈશ્રી પૂ.રમેશભાઈ ઓઝાના ચાલતા નવરાત્રી અનુષ્ઠાનનો …
-
ગુજરાત
Ambaji : ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગરબામાં વિધર્મીઓના પ્રવેશ અંગે કરી આ મોટી વાત, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarઅંબાજી ખાતે હાલમાં બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો 3 દિવસનો દીવ્ય દરબાર ચાલી રહ્યો છે. ત્યારે અંબાજી ખાતે આસો નવરાત્રીના પ્રથમ 3 દીવસ જીએમડીસી મેદાન ખાતે ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક …
-
રાષ્ટ્રીય
UP News : યોગીએ સનાતન વિવાદ પર કર્યા પ્રહારો, બાબર-ઔરંગઝેબ પણ હારી ગયા, આ તુચ્છ લોકો શું કરશે?
by Dhruv Parmarby Dhruv Parmarસનાતન ધર્મ પર આપવામાં આવી રહેલા વિવાદાસ્પદ નિવેદનોને કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ એપિસોડમાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવા લોકો પર ઉગ્ર નિશાન સાધ્યું છે …
-
રાષ્ટ્રીય
PM મોદીની સૂચના : ‘સનાતન પરના નિવેદનનો કડક જવાબ આપો, કહ્યું- ઇન્ડિયા vs ભારત પર બોલવાનું ટાળો…
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે મંત્રીઓને બે મોટા સંદેશો આપ્યા હતા. પીએમ મોદીએ એનડીએના મંત્રીઓને કહ્યું કે સનાતન ધર્મ પર ઉદયનિધિના નિવેદનનો યોગ્ય રીતે …
-
Top Newsગુજરાતગુજરાત
વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા બાદ લિંબડીમાં આજે સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન
by Hiren Daveby Hiren Daveલીંબડીમાં સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન યોજાઇ રહ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે સનાતન ધર્મના સંતોમાં રોષ છે. વારંવાર થતા અપમાન મુદ્દે સનાતની ધર્મના સંતો ઠરાવ કરશે. તથા સંતોના મહા સંમેલનમાં …
-
ગુજરાત
Salangpur : વિવાદાસ્પદ ભીંત ચિત્રો આવતીકાલે સૂર્યોદય પહેલા હટાવી દેવાનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમા પાસે મુકાયેલા ભીત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો હતો …