આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. હાલમાં ટીમ દ્વારા શિવસેના સાંસદ સંજયરાઉતના ઘર બહાર તેમના સમર્થકો અને શિવસેના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યવાહી …
-
-
રાષ્ટ્રીય
સાંસદો તૂટવાની આશંકાથી સંજય રાઉતના સીએમ શિંદે પર શાબ્દિક પ્રહાર
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે રાજકીય સંકટ ખતમ થતું જણાતું નથી. ધારાસભ્યોના બળવા બાદ હવે પાર્ટીના સાંસદો પણ સીએમ એકનાથ શિંદેના કેમ્પમાં જવા માટે તૈયાર છે. દરમિયાન સંજય રાઉતે …
-
રાષ્ટ્રીય
ભાજપ શિવસેનાના ભાગલા નહીં, વિનાશ ઈચ્છે છે, સંજય રાઉતના આકરા પ્રહાર
by Vipul Pandyaby Vipul Pandyaશિવસેનાના સાંસદ સંજય રાઉતે શુક્રવારે ભાજપ પર આકરા પ્રહારો શરૂ કરતા કહ્યું કે તે માત્ર શિવસેનાનું વિભાજન નથી ઈચ્છે, પરંતુ પ્રાદેશિક પક્ષનો વિનાશ ઈચ્છે છે જેથી કરીને તે મહારાષ્ટ્રને ત્રણ …
-
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે શિંદે જૂથ દ્વારા તેમને પણ ગુવાહાટી જવાની ઓફર કરવામાં આવી હતી. તેમણે કહ્યું, કે …
-
રાષ્ટ્રીય
સંજય રાઉતે કહ્યું, પોતાનાઓએ જ દગો કર્યો, નવી સરકાર રાજ્યના હિતમાં કામ કરે
by Vipul Pandyaby Vipul Pandyaઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતની પહેલી પ્રતિક્રિયા આવી છે. સંજય રાઉતે કહ્યું કે જ્યારે પણ મહારાષ્ટ્રમાં નવી સરકાર આવશે ત્યારે તેમની પાસે એવી જ અપેક્ષા છે કે …
-
રાષ્ટ્રીય
ઉદ્ધવ સરકાર જોખમમાં ! દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ પાસે કરી ફ્લોર ટેસ્ટની માંગ, શિંદેની ઈમરજન્સી બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ફ્લોર ટેસ્ટ લગભગ નક્કી થઈ ગયો છે. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને વહેલી તકે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી છે. સૂત્રોનું …
-
રાષ્ટ્રીય
શિંદેનો ઉદ્ધવ પર પ્રહાર, કહ્યું – પુત્ર અને પ્રવક્તા અપશબ્દો બોલે છે અને તમારે સમર્થન જોઈએ છે
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ઘેરા રાજકારણ વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા છે. શિંદેએ બળવાખોર ધારાસભ્યોને સીએમ ઉદ્ધવની ભાવનાત્મક અપીલ પરના ટ્વિટ પર વળતો પ્રહાર કર્યો છે. …
-
રાષ્ટ્રીય
ઉદ્ધવ ઠાકરે, આદિત્ય અને સંજય રાઉત પર દેશદ્રોહનો કેસ નોંધવા મુંબઇ હાઇકોર્ટમાં અરજી
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે, મંત્રી આદિત્ય ઠાકરે અને પાર્ટીના નેતા સંજય રાઉત વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં માગ કરવામાં આવી છે …
-
મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે સમાચાર આવ્યા છે કે શિવસેનાના ફાયર બ્રાન્ડ નેતા અને સાંસદ સંજય રાઉતને EDએ સમન્સ મોકલ્યું છે. મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે હવે EDની એન્ટ્રી થઇ …
-
રાષ્ટ્રીય
વિવાદાસ્પદ નિવેદન અંગે સંજય રાઉતને સ્પષ્ટતા કરવી પડી, જાણો શું કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે પોતાના વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમણે આત્મા અને અંતરાત્મા મરી જવાની વાત કરી હતી. સોમવારે સવારે એક …