મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે નિવેદનબાજી સતત વધી રહી છે. તેવામાં હવે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું વદું એક નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે ગુવાહાટીમાં જે 40 લોકો …
-
-
રાષ્ટ્રીય
શિંદે જૂથનો મોટો દાવો, હજુ એકથી બે ધારાસભ્યો અમારી સાથે જોડાશે
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં હજુપણ રાજકીય ઘમાસાન ચાલી રહ્યું છે. ત્યારે હવે શિંદે જૂથ દ્વારા હાલમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે જણાવ્યું કે અમારી સાથે વધુ એકથી …
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ વધુ ઉગ્ર, મુંબઇમાં શિવસૈનિકોની ભવ્ય બાઇક રેલી
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ વધુ ઉગ્ર બનતી જાય છે. મહારાષ્ટ્રમાં આજે પણ રાજકીય સંકટ યથાવત છે. મહારાષ્ટ્રમાં શિવસેના પર નિયંત્રણ મેળવવાની રાજકીય લડાઈ વધુ તેજ થઈ રહી છે. હવે આ કલહે …
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો સુરતથી આસામ જશે, સ્પાઇસ જેટનું ચાર્ટર પ્લેન સુરત પહોંચ્યુ
by Vipul Pandyaby Vipul Pandyaઆજે સવારથી જ મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ડ્રામા શરુ થયો છે. જેનું સંચાલન સુરતથી થઇ રહ્યું છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારના મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો …
-
રાષ્ટ્રીય
મેં સમંદર હું, લૌટકર વાપસ આઉંગા… મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વચ્ચે ફડણવીસનો જૂનો વિડીયો વાયરલ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો એક જૂનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ફડણવીસ એક શેર (શાયરી) બોલી રહ્યા છે, ‘मेरा पानी उतरता देख मेरे …
-
રાષ્ટ્રીય
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી, કહ્યું – માત્ર એક શરતે જ પરત ફરીશ, જો…
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્ર સરકારમાં દિગ્ગજ નેતા અને એક સમયે ઉદ્ધવ ઠાકરેની ખૂબ નજીક રહેતા એકનાથ શિંદેએ બળવાખોર વલણ અપનાવીને સુરતની એક હોટલમાં ધામા નાખ્યા છે. શિવસેના વતી મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર પાઠક …
-
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં ભાજપનું ઓપરેશન લોટસ શરૂ, શિવસેનાના ધારાસભ્યોનું અપહરણ : સંજય રાઉત
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ભાજપે મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું …
-
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવામાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલનું ષડયંત્ર છે. મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે. મંત્રી એકનાથ શિંદે સહિત …
-
રાષ્ટ્રીય
નિતીન ગડકરીએ કર્યા છે મોદી સરકારના 90 ટકા વિકાસના કામ, સંજય રાઉતે કર્યા વખાણ
by Vipul Pandyaby Vipul Pandyaશિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીના જન્મદિવસે શુભકામના આપી વખાણ કર્યા હતા કે મોદી સરકારના 8 વર્ષના કાર્યકાળમાં 90 ટકા વિકાસના કામ નિતીન ગડકરીએ કર્યા છે. પત્રકારો સાથે વાત …
-
રાષ્ટ્રીય
નવનીત રાણાનું અંડરવર્લ્ડ કનેકશન, જાણો કોણે લગાવ્યો ગંભીર આરોપ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા પર અંડરવર્લ્ડ સાથે કનેક્શન રાખવાનો ગંભીર આરોપ શિવસેનાના સાંસદ સંજય રાઉતે લગાવ્યો છે. રાઉતે કહ્યું કે નવનીત રાણાએ યુસુફ લાકડાવાલા પાસેથી 80 લાખનું કર્જ લીધું …