યુવાનના લગ્નની કંકોત્રીમાં રાષ્ટ્રપ્રેમ સામે આવ્યોરાષ્ટ્ર પ્રેમ યુવકે કંકોત્રીમાં વ્યક્ત કર્યોકંકોત્રીમાં સરદાર, ભગતસિંહ,સુભાષચંદ્ર,નો સમાવેશસ્વતંત્ર સેનાનીઓના ફોટોને કંકોત્રીમાં સ્થાન આપ્યુંખરેખર તો આ લોકો સાક્ષાત ભગવાન છે:કરણ ચાવડાકંકોત્રીમાં સરદાર, ભગતિસંહ અને બોઝની …
-
સુરત
-
આંતરરાષ્ટ્રીય
કેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનું નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ, કહ્યું – ભારતીય ગમે ત્યાં રહે, દેશ માટેની નિષ્ઠા ઓછી નથી થતી
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેનેડાના મરખનમાં સનાતન મંદિર કલ્ચરલ સેન્ટર (SMCC) ખાતે સરદાર પટેલની પ્રતિમાનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા અનાવરણ કર્યું હતું. આ અવસર પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે સનાતન મંદિરમાં …
-
આજે ગરવી ગુજરાતનો સ્થાપના દિવસ છે. ૧ મે, ૧૯૬૦ના રોજ બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આપણું ગુજરાત …
-
રાષ્ટ્રીય
વડાપ્રધાને બાબા વિશ્વનાથના દર્શન કર્યા, 3 KM લાંબા રોડ શોમાં લોકોની મેદની ઉમટી
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી હવે છેલ્લા તબક્કામાં છે. છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે થવાનું છે. આવી સ્થિતિમાં કોઈપણ રાજકીય પક્ષ કોઈ કસર છોડવા માંગતો નથી. જેને લઈને PM મોદી શુક્રવારે તેમના …