નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં SBIની ગ્રોસ એનપીએ 4.98 ટકાથી ઘટીને 3.97 ટકા થઈ ગઈ છે. આ સાથે બેંકની નેટ એનપીએ પણ 1.5 ટકાથી ઘટીને 1.02 ટકા થઈ ગઈ છે. …
-
-
ગુજરાત
આવનાર નાણાકીય વર્ષમાં સ્ટેટ બેંક દ્વારા જામનગર જિલ્લામાં 5752.26 કરોડનું ધિરાણ કરાશે
by Vipul Pandyaby Vipul Pandyaજામનગર જિલ્લાની લીડ બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર જિલ્લાની આર્થિક ઉન્નતિ માટેનું આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે બેંક દ્વાર આવનાર નાણાકીય વર્ષ માટે સિસ્ટમેટિક પ્લાનીંગ …
-
ગુજરાતરાષ્ટ્રીય
સુરતમાં ઝડપાયું મસમોટું કૌભાંડ, ABG શીપયાર્ડે 22,842 કરોડ રૂપિયાનું ફેરવ્યું ફુલેકું
by Vipul Pandyaby Vipul Pandyaસુરતમાંથી ઝડપાયું મહાકૌભાંડ ABG શિપયાર્ડ લિમિટેડ જહાજ નિર્માણ માટે જાણિતી કંપનીએ અધધધ 22 હજાર કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ કંપની દેશમાં જહાજ નિર્માણ અને …