ઝારખંડ (Jharkhand)ના સીએમ હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ FIR નોંધાવી છે. હેમંત સોરેને કપિલ રાજ, દેવવ્રત ઝા, અનુપમ કુમાર, અમન પટેલ અને ED ના અન્ય અધિકારીઓ …
-
-
સુપ્રીમ કોર્ટે (SC) મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવ્યો છે. જેથી હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશના મથુરામાં 17મી સદીની શાહી ઈદગાહ મસ્જિદના …
-
રાષ્ટ્રીય
SC: આજીવન કેદની સજા ભોગવી રહેલા 1958 કેદીએ 14 વર્ષ જેલમાં વિતાવ્યા
by Viral Joshiby Viral Joshiઆજીવન કેદની સજા પામેલા 15,771 કેદીઓ ઉત્તર પ્રદેશની વિવિધ જેલોમાં બંધ છે. તેમાંથી 1,958 કેદીઓ એવા છે જેઓ 14 વર્ષથી વધુ સમયથી જેલના સળિયા પાછળ છે. યુપી સરકાર વતી, એડિશનલ …
-
ગુજરાત
રેતીના ધંધાની અદાવતમાં હત્યા કેસમાં પોલીસે આરોપી પિતા-પુત્રની કરી ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaબે કોન્ટ્રાક્ટરોને રેતી નાખવા બાબતની અદાવતની હત્યા કેસમાં પોલીસે પિતા-પુત્રની કરી ધરપકડ.રેતીનો કોન્ટ્રાક્ટ મેળવા માટે આરોપીઓએ ધડયો હતો હત્યાનો પ્લાન..એસ.ટી.એસ.સી.સેલએ આરોપીના એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી …
-
રાષ્ટ્રીય
લાલ કિલ્લા પર હુમલાના દોષિત અશફાકની ફાંસીની સજા યથાવત, સુપ્રીમ કોર્ટે રિવ્યૂ પિટીશન ફગાવી
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટે ગુરુવારે આતંકવાદી મોહમ્મદ અશફાક ઉર્ફે આરીફની ફાંસીની સજા માટે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં 22 ડિસેમ્બર 2000ની રાત્રે સેનાની બેરેક પર આતંકવાદી …
-
રાષ્ટ્રીય
રોડરેજ કેસમાં નવજોત સિંહ સિદ્ધુની વધી મુશ્કેલીઓ, એક વર્ષની સજા
by Vipul Pandyaby Vipul Pandyaરોડ રેજ કેસમાં પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની સજા વધારવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટ પૂર્વ ક્રિકેટર સિદ્ધુને એક મોટો ઝટકો આપ્યો છે. સિદ્ધુને સુપ્રીમ …
-
રાષ્ટ્રીય
આઝમ ખાનને એક કેસમાં જામીન મળ્યા તો બીજી FIR દાખલ, આ શું થઇ રહ્યું છે: સુપ્રીમ કોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaસમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની અરજી પર બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો એક કેસમાં જામીન આપવામાં આવે તો નવો કેસ નોંધવામાં …
-
રાષ્ટ્રીય
SPની મંજૂરી વગર રાજદ્રોહના કેસમાં FIR નહીં કરી શકાય : સુપ્રીમ કોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રીમ કોર્ટ આજે રાજદ્રોહ કાયદાના કેસની સુનાવણી કરી રહી છે. મંગળવારે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચે કહ્યું હતું કે તે રાજદ્રોહ કાયદાની સમીક્ષા કરવા માટે કેન્દ્રને …
-
રાષ્ટ્રીય
વેક્સિન ન લીધેલા લોકોને જાહેર સુવિધાઓનો ઉપયોગ કરવાથી રોકવાના આદેશો પાછા ખેંચવા જોઈએ: સુપ્રીમ કોર્ટ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોરોના વેક્સિન સંબંધિત કેસોની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારની કોવિડ રસીકરણ નીતિને સમર્થન આપ્યું છે. પરંતુ કહ્યું છે કે કોઈને વેક્સિન આપવા …