રવિવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષાદળોની ટીમ પર હુમલો કર્યો હતો. આતંકી હુમલામાં CRPFનો એક જવાન શહીદ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ અને સીઆરપીએફના જવાનો બ્લોક …
-
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓની કરી ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaસુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને લશ્કરના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે મંગળવારે આ માહિતી આપી …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના પુલાવામામાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 4 આતંકીઓ ઠાર
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના કુલગામ અને પુલવામા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે રાત્રે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કરી દીધા પોલીસના જણાવ્યા અનુસાર,તેમને કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં આતંકવાદી …
-
રાષ્ટ્રીય
સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જમ્મુ કાશ્મીરમાં બે આતંકવાદીઓને કર્યા ઠાર, ઓપરેશન ચાલુ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બિજબેહરાના શિતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા …
-
રાષ્ટ્રીય
સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાનના ત્રણ આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયત્ન અસફળ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની …
-
રાષ્ટ્રીય
કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને વધુ એક સફળતા, એક આતંકી ઠાર, ઓપરેશન હજુ શરુ
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના મિત્રગામ વિસ્તારમાં બુધવારે રાત્રે સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. માર્યા ગયેલા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. એન્કાઉન્ટર સ્થળ પર હજુ …