અમદાવાદમાં નબળી કક્ષાનો હાટકેશ્વર બ્રિજ બાંધનાર અને તેની કામગીરીમાં સામેલ 09 વ્યક્તિઓ વિરુદ્ધ AMC એ ખોખરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે નવ આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 406, …
-
-
ગુજરાત
હાટકેશ્વર બ્રિજ મામલો : ચાર આરોપીઓની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી
by Viral Joshiby Viral Joshiકલ્પીન ત્રિવેદી, અમદાવાદ હાટકેશ્વર બ્રિજ નો શું છે સમગ્ર મામલો અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલ હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાનો હોવાથી AMC દ્વારા તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. બ્રિજ બનાવવા માટે મહેસાણાની …