રાજ્યના અરવલ્લી જીલ્લામાં મહત્વના તીર્થ સ્થાનોમાંથી એક છે શામળાજી મંદિર.. શામળાજી મંદિર વિષ્ણુ કે કૃષ્ણને સમર્પિત છે.. તો વળી આ મંદિર તેની કલાકૃતિઓ અને ચર્તુભુજ વિષ્ણુની મનમોહક પ્રતિમાને કારણે પણ …
-
-
ગુજરાત
યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમોએ દર્શકોને કર્યા મંત્રમુગ્ધ
by Vipul Pandyaby Vipul Pandyaયાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવ યોજાયો હતો જેમાં સમગ્ર રાજ્ય માંથી આવેલા જુદા જુદા કલા વૃંદોએ કળાના કામણ પાથરી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા બે દિવસીય આ મહોત્સવનું …
-
ગુજરાત
યાત્રાધામ શામળાજી ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચોરી જાળવણી અભાવે બિસ્માર
by Vipul Pandyaby Vipul Pandyaયાત્રાધામ શામળાજી (Shamlaji ) ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચોરી યોગ્ય જાળવણી ના અભાવે બિસ્માર બની છે 10 મી સદીની આ ઐતિહાસિક ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી નષ્ટ થતા બચાવાય …
-
ગુજરાત
યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ, પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તોએ કર્યા દર્શન
by Vipul Pandyaby Vipul Pandyaભગવાન શામળિયાના દર્શન કરવા શામળાજીમાં ભક્તોની ભીડ પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાને કરાયા વિશેષ શણગારનિજ મંદિરને ફૂલોથી શણગારાયુંપોષી પૂર્ણિમાના દર્શનનું છે વિશેષ મહત્વભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો બન્યા ધન્યયાત્રાધામ શામળાજી (Shamlaji) ખાતે …
-
યાત્રાધામ શામળાજી ખાતે આજે પ્રબોધિની એકાદશી નિમિત્તે ભગવાન તુલસીજીના વિવાહનો મનોરથ ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ખાસ આ તુલસી વિવાહ પ્રસંગે યાત્રાધામ શામળાજી મંદિરને ફૂલો …
-
ગુજરાતધર્મ ભક્તિ
શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો ! યાત્રાધામ અંબાજી અને શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
by Vipul Pandyaby Vipul Pandyaઆજે શરદપૂર્ણિમાનું ઉત્સવનો સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઇ રહ્યું છે. ઠેર ઠેર ખલૈયાઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તો નવરાત્રિમાં ગરબા રમવામાં ચૂકી ગયેલા તમામ ખેલૈયાઓ આજની રાતે રાસ-ગરબાની રમઝટમાં …
-
ગુજરાત
આજે ભાદરવી પૂનમ, અંબાજી, શામળાજી અને ખેડબ્રહ્મામાં હજારો ભક્તો ઉમટ્યા
by Vipul Pandyaby Vipul Pandyaઆજે ભાદરવી પૂનમ છે. પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ અંબાજીમાં હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા છે. ખેડબ્રહ્મામાં પણ મા અંબાના મંદિરમાં માઇ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહયું છે, તો સાથે સાથે …
-
ગુજરાત
શામળાજી પાસે ફિલ્મી સ્ટાઇલથી પોલીસ પર હુમલો કરી પરિણીતાના અપહરણનો પ્રયાસ
by Vipul Pandyaby Vipul Pandyaઅરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. જાણે અસામાજિક તત્ત્વો અને લોકોને ખાખીનો ડર જ ના હોય તેમ કાયદો હાથમાં લેતા અચકાતાં નથી. ઈટાડી …