શિવસેના (Shiv Sena)ના નામ અને પ્રતીકને લઈને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે (Eknath Shinde) કેમ્પ વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમિયાન ચૂંટણી પંચે (Election Commission) શિવસેનાનું નામ અને તેનું પ્રતીક …
-
-
રાષ્ટ્રીય
56 વર્ષમાં શિવસેનાના ઘણી વાર ચૂંટણી ચિન્હ બદલાયા, જાણો રસપ્રદ ઇતિહાસ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્ર(Maharashtra)માં શરૂ થયેલી શિવસેના (Shiv Sena)ની સત્તાની લડાઈ હવે મહત્વના તબક્કામાં પહોંચી છે. ભારતના ચૂંટણી પંચે (Election Commission) પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ ‘ધનુષ્ય-બાણ’ ફ્રીઝ કરી દીધું છે. આવી સ્થિતિમાં …
-
રાષ્ટ્રીય
શિવસેનાના ચૂંટણી નિશાન પર રોક લગાવાઈ, કોઈ પણ જુથ નહી કરી શકે ચિન્હનો ઉપયોગ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના (Shivsena) બંન્ને જુથો વચ્ચે શિવસેનાના ચિન્હ માટે ચાલી રહેલી લડાઈમાં ચૂંટણીપંચે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણીપંચે હાલ માટે શિવસેનાના ચિહ્ન ધનુષ-બાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેથી …
-
રાષ્ટ્રીય
શિવસેનાના સિમ્બોલ અંગે આગામી 24 કલાકમાં આવશે ચૂંટણીપંચનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaશિવસેનામાં (Shivsena) શિંદે જુથ અને ઉદ્ધવ જુથ એમ બે ફાંટા પડ્યા બાદ અસલી શિવસેના કઈ તે વિવાદ કોર્ટમાં છે. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષનો મામલો સુપ્રીમ કોર્ટની (Supreme Court) બંધારણીય બેંચ સમક્ષ …
-
શિવસેનાની (Shivsena) સ્થાપનાના 56 વર્ષ બાદ પહેલીવાર મુંબઈમાં (Mumbai) દશેરાના અવસરે શિવસેનાની બે દશેરા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવસેના હાલ બે જૂથોમાં વહેંચાયેલી છે. એક ઉદ્ધવ ઠાકરેનું જૂથ છે …
-
રાષ્ટ્રીય
દશેરા પર લેવાશે નિર્ણય, કયા જૂથમાં કેટલી તાકાત છે! એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની તૈયારીઓ
by Vipul Pandyaby Vipul Pandyaભલે બુધવાર સમગ્ર દેશ માટે દશેરાનો તહેવાર છે, પરંતુ શિવસેનાના બે જૂથો માટે તે શક્તિ પ્રદર્શનનો અવસર છે. ઉદ્ધવ ઠાકરે જૂથ અને સીએમ એકનાથ શિંદે જૂથ દ્વારા વધુને વધુ શિવસૈનિકોને …
-
GujaratElectionResultરાષ્ટ્રીય
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કરતાં કહી આ વાત, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaશિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે ભાજપ (BJP)અને મહારાષ્ટ્રના (Maharashtra)મુખ્યમંત્રી એકનાથ શિંદેની (Eknath Shinde)આગેવાની હેઠળના જૂથ પર નિશાન સાધ્યું હતું. ભાજપ અને શિંદે જૂથ પર પ્રહાર કરતાં પૂર્વ સીએમ ઠાકરેએ (Uddhav …
-
GujaratElectionResultરાષ્ટ્રીય
અસલી શિવસેના પર ઉદ્ધવ જૂથને મોટો આંચકો, SCએ સ્ટે આપવાનો કર્યો ઇનકાર
by Vipul Pandyaby Vipul Pandyaશિવસેના (Shiv Sena)ના ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray)કેમ્પને સુપ્રીમ કોર્ટ (Supreme Court)તરફથી મોટોઝટકોલાગ્યોછે.સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે પાર્ટીના ચિન્હનેલઈને ચૂંટણી પંચ (Election Commission)ની કાર્યવાહી રોકવાનો ઈન્કાર કરી દીધો છે. ઉદ્ધવ …
-
રાષ્ટ્રીય
ઉદ્ધવ ઠાકરે પાસે દશેરાએ છે રાજનીતિ અને વિરાસત બંને જીતવાની તક
by Vipul Pandyaby Vipul Pandyaઠાકરે પાસે રાજકારણ અને વારસો બંને જીતવાની સોનેરી તક સાંપડી છે. કારણકે શિવસેનાની ઉત્પત્તિ આ જગ્યાએથી થઈ છે. આવી સ્થિતિમાં સરકાર હાર્યા બાદ ઉદ્ધવ ઠાકરે પણ પોતાની પહેલી રેલીથી શિવસૈનિક …
-
રાષ્ટ્રીય
મંજુરી મળે કે ના મળે શિવાજી પાર્કમાં જ થશે દશેરા રેલી, જાણો શિવસેના માટે આ રેલી શા માટે છે મહત્વની
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના (Shivsena) દર વર્ષે દશેરાના દિવસે શિવાજી પાર્કમાં પરંપરાગત રેલીનું આયોજન કરે છે. પરંતુ આ વખતે શિંદે જુથ અને ઠાકરે જુથ વચ્ચે દશેરાની રેલીના આયોજનનો પેચ અટવાયેલો છે. …