અહેવાલ – પીન્ટુ પટેલ | Dabhoi : પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ વિશ્વવંદનીય શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતિય પુત્ર આચાર્યશ્રી વિઠ્ઠલનાથજી ભગવાનને વિશ્વભરમાં વસતા કરોડો વૈષ્ણવ પરિવારજનોએ આ મહાન વિભૂતિને ગુસાઈજીના નામે પૂજન …
-
-
દ્વારકા એટલે ગુજરાતની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર. કૃષ્ણનગરી દ્વારકા ખાતે આજે દેશભરની આહીરાણીઓ દ્વારા ઇતિહાસ સર્જવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની આ પાવન ધરા ખાતે આજે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન …
-
રાષ્ટ્રીય
Dwarka Darshan : સરકારનો મોટો પ્રોજેક્ટ, હવે ડૂબેલી દ્વારકાના પણ થશે દર્શન…
by Dhruv Parmarby Dhruv Parmarસરકાર ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને વધારવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોક કોરિડોર બાદ સરકાર દ્વારકા કોરિડોરનો વિકાસ કરી રહી છે. આ …
-
ગુજરાત
દેવભૂમિ દ્વારકામાં ફરી તાજો થયો 5 હજાર વર્ષ જૂનો ઈતિહાસ, એકસાથે 37 હજાર આહીરાણીઓ રમી રમણીય મહારાસ
by Harsh Bhattby Harsh Bhattદ્વારકા એટલે ગુજરાતની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર. કૃષ્ણનગરી દ્વારકા ખાતે આજે દેશભરની આહીરાણીઓ દ્વારા ઇતિહાસ સર્જવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની આ પાવન ધરા ખાતે આજે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન …
-
ગુજરાત
ગીતા જયંતીના દિવસે શિક્ષણ વિભાગે લીધો આ મોટો નિર્ણય, વિધાર્થીઓના જીવનમાં આવશે સકારાત્મક પરિવર્તન
by Harsh Bhattby Harsh Bhattગીતા જયંતી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આજે એટલે કે 22 ડિસેમ્બરે ગીતા જયંતિ ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં ધર્મ ગ્રંથોનું મહત્વ ઘણું …
-
રાષ્ટ્રીય
janmashtmi 2023 : ભગવાન શ્રી કૃષ્ણના સ્વાગત માટે મથુરા- વૃંદાવનમાં ભક્તોનું આગમન
by Hiren Daveby Hiren Daveકૃષ્ણ ભગવાનના સ્વાગત માટે મથુરા-વૃંદાવનમાં આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ એટલે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કાન્હાનો જન્મ અહીંના મુખ્ય મંદિરોમાં 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 12 …